• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Old Story

એક મણીને કારણે ભગવાન કૃષ્ણ અને જાંબવત વચ્ચે થયું હતું યુદ્ધ, વાંચો રસપ્રદ પૌરાણિક કથા

Udaan Times by Udaan Times
March 14, 2019
in Old Story
0
એક મણીને કારણે ભગવાન કૃષ્ણ અને જાંબવત વચ્ચે થયું હતું યુદ્ધ, વાંચો રસપ્રદ પૌરાણિક કથા
0
SHARES
36
VIEWS
Share on FacebookShare on Twitter

ભગવાન શ્રી કૃષ્ણ નું જાંબવત સાથે યુદ્ધ થયું હતું. જાંબવત રામાયણ કાળમાં ભગવાન રામની સાથે હતા. જાંબવત ને અમર માનવામાં આવે છે. તેને એક પુત્રી હતી. તેનું નામ જામ્બવતી હતું.

જાંબવતને એક મણિ માટે ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું.
આ મણિ સત્રાજિત પાસે હતી અને તેને આ મણિ ભગવાન સૂર્ય એ આપી હતી. સત્રાજિતે આ મણિ પોતાના દેવઘરમાં રાખી હતી. ત્યાંથી આ મણિને પહેરીને સત્રાજિતનો ભાઈ પ્રસેન્જીત અખેટ ચાલ્યા ગયા હતા. પ્રસેન્જીત અને તેના ઘોડાને જંગલ માં એક સિંહે મારી નાખ્યા. સિંહે મણિ પોતાની પાસે રાખ્યો.

READ ALSO

સસરાની સલાહ ન માનીને ચંદ્રદેવે કરી આ ભૂલ, અને આ રીતે થઇ સોમનાથ મહાદેવની સ્થાપના..

શા માટે માતાજીને કહેવાય છે ‘સિંહ વાહીની’ જાણો સિંહ પર સવાર થવા પાછળની પૌરાણિક કથા

સિંહ પાસે મણિ જોઈ ને જામ્બવતે સિંહને મારી નાખ્યો અને જાંબવંત સિંહ પાસેથી મણિ લઇને ગુફામાં ચાલ્યો ગયાં. રમકડાંના રૂપમાં મણિને પોતાના પુત્રને આપી દીધો. આ બાજુ સત્રાજિતે શ્રી કૃષ્ણ પર આરોપ લગાવ્યો હતો કે મણિ ભગવાન શ્રી કૃષ્ણ ચોરી કરી ગયા છે.

ભગવાન શ્રી કૃષ્ણ મણિ ગોતવા માટે જંગલ માં ગયા અને મણિ ગોતતા ગોતતા જાંબવતની ગુફામાં પહોંચી ગયા અને ત્યાં શ્રી કૃષ્ણ મણિ જોઈ ગયા. જામ્બવતે આ મણિ આપવાની ના પાડી દીધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મણિ મેળવવા માટે જાંબવત સાથે યુદ્ધ કરવું પડ્યું.

જાંબવત ને વિશ્વાસ ન હતો કે કોઈ તેને હરાવી શકે. જાંબવત માટે આ એક આશ્રર્ય લાગ્યું. તેઓ પોતે યુદ્ધ માં હારવા લાગ્યા હતા. તેથી જામ્બવતે સહાયતા માટે આરાધ્ય દેવ શ્રી રામ ભગવાન ને પોકારવા લાગ્યા. ત્યારે જાંબવત ની પુકાર સાંભળી ને ભગવાન શ્રી કૃષ્ણને રામ સ્વરૂપ માં આવવું પડ્યું. આ જોઈ ને જાંબવત આશ્રર્ય અને ભક્તિ થી ભરાઈ ગયા.

પછી જામ્બન્તે માફી માંગી અને સમર્પણ કરીને પોતા ની ભૂલ સ્વીકારી. મણિ ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધી અને ભગવાન શ્રી કૃષ્ણ ને કીધું કે તમે મારી પુત્રી જામ્બવતી સાથે લગ્ન કરો. શ્રી કૃષ્ણએ આ વાતનો સ્વીકાર કર્યો. જામ્બવતી અને શ્રી કૃષ્ણ ના સંયોગથી એક પુત્ર નો જન્મ થયો. આ પુત્રનું નામ સામ્બ રાખવા માં આવ્યું. બાદમાં આ સામ્બને જ કારણે કૃષ્ણકુળ નો નાશ થયો.

૨૧ મી સદી એ જ્ઞાની સદી છે. અને આવા જ અન્ય અવનવા જ્ઞાન સાથેના આર્ટિકલ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સને લાઈક કરો.

Tags: dharmik kathakrushnareligious

Related Posts

સસરાની સલાહ ન માનીને ચંદ્રદેવે કરી આ ભૂલ, અને આ રીતે થઇ સોમનાથ મહાદેવની સ્થાપના..
Historical Story

સસરાની સલાહ ન માનીને ચંદ્રદેવે કરી આ ભૂલ, અને આ રીતે થઇ સોમનાથ મહાદેવની સ્થાપના..

October 4, 2020
શા માટે માતાજીને કહેવાય છે ‘સિંહ વાહીની’ જાણો સિંહ પર સવાર થવા પાછળની પૌરાણિક કથા
Old Story

શા માટે માતાજીને કહેવાય છે ‘સિંહ વાહીની’ જાણો સિંહ પર સવાર થવા પાછળની પૌરાણિક કથા

October 14, 2018
Next Post
તુલસીના પાનથી  થાય છે આ અદભુત લાભ, જાણો તમે પણ

તુલસીના પાનથી થાય છે આ અદભુત લાભ, જાણો તમે પણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

કેદારનાથ મંદિરથી ગુફા પર પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાતભર કરશે ધ્યાન

કેદારનાથ મંદિરથી ગુફા પર પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાતભર કરશે ધ્યાન

May 18, 2019
શા માટે નથુરામ ગોડસેએ કરી હતી ગાંધીજીની હત્યા? જાણો નથુરામ ગોડસેએ કોર્ટમાં આપેલ નિવેદન

શા માટે નથુરામ ગોડસેએ કરી હતી ગાંધીજીની હત્યા? જાણો નથુરામ ગોડસેએ કોર્ટમાં આપેલ નિવેદન

October 7, 2019
આજે છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ, આ દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરી પાઠવી શુભકામનાઓ

આજે છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ, આ દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરી પાઠવી શુભકામનાઓ

August 16, 2019
આમને-સામને: શિવરાજસિંહ ચૌહાણે નહેરુને ગણાવ્યા ‘ગુનેગાર’, દિગ્વિજયસિંહે કહ્યું શિવરાજસિંહ નહેરુના પગની ધૂળ…..

આમને-સામને: શિવરાજસિંહ ચૌહાણે નહેરુને ગણાવ્યા ‘ગુનેગાર’, દિગ્વિજયસિંહે કહ્યું શિવરાજસિંહ નહેરુના પગની ધૂળ…..

August 12, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In