• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home National

રાહુલ ગાંધીએ દેશને બદનામ કરવાની સોપારી લીધી છે: ભાજપ

Udaan Times by Udaan Times
August 25, 2018
in National
0
રાહુલ ગાંધીએ દેશને બદનામ કરવાની સોપારી લીધી છે: ભાજપ
0
SHARES
6
VIEWS
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ રાહુલ ગાંધીનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તુલના આરબ દેશોના ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે કરવાનું ભાજપને હાડોહાડ લાગી આવ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, “ભાજપ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે, ખુબ જ કષ્ટ અને તકલીફની સાથે કરી રહી છે. એવું એટલા માટે કે જે પ્રકારના વિચારનો પ્રયોગ રાહુલ ગાંધી કરી રહ્યા છે.”

ઉપરાંત સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર નિશાનો સાધતા કહ્યું હતું કે, “અમારા દેશનાં નેતા છે અને કોંગ્રેસના અધ્યક્ષ છે, તેઓ અમારા દેશનાં નેતા છે પરતુ દેશની બહાર જઇને જે નિરાશ દેખાડે છે તે ખુબ જ દુષનો વિષય અને ચિંતાનો વિષય છે. શું તમે હિન્દુસ્તાનની સોપારી લીધી છે. આ સવાલ અમે તમને પુછી રહ્યા છે કે વિદેશી ભુમિ પર જઇને પોતાના દેશને અપમાનિત અને બદનામ કરવાનાં પ્રયાસ કરી રહ્યા છે. આખરે તમે કોની સોપારી લીધી છે. આજે તમે જે કહ્યું તેને ક્ષમા કરી શકાય નહી. તમે ભાજપ સરકારની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી.”

READ ALSO

99% લોકો નહિ જાણતા હોય પ્રધાનમંત્રી જન-ધન યોજનાની આ વાતો વિશે, આટલા બધા ફાયદાઓ જાણીને દંગ રહી જશો..

પાલનપુરના ખોડલા ગામનો વીર જવાન શહીદ થતા આખું ગામ હિબકે ચડ્યું…વીર જવાન અમર રહે..

ભાજપ મુખ્યમથકમાં પીસીમાં રાહુલ ગાંધી પર વરસતા કહ્યું કે, “હાલની સરકારની વિચારને આતંકવાદી વિચાર કહેવું યોગ્ય છે, શું હિન્દુસ્તાન પર રાજ કોઇ આતંકવાદી સંગઠનનું છે, દેશની 125 કરોડ જનતાએ 2014માં જે લોકશાહીની પ્રક્રિયા હેઠળ પસંદગી કરી છે શું ભારતીય જનતા પણ આતંકવાદીઓ કે તેવી વિચારધારાને પસંદ કરે છે તેવું તેમનું કહેવું છે. મુસ્લિમ બ્રધરહુડ એક ઇસલામીક આતંકવાદી સંગઠન છે અને ઘણા દેશોએ તેને પ્રતિબંધિત કરી રાખેલી છે અને તમે આરએસએસની તુલના તેની સાથે કરી રહ્યા છે. તમારી વિચારસરણી તેના પરથી સ્પષ્ટ થાય છે.”

વધુમાં સંબિતે કહ્યું કે, “તમે મેચ્યોર નથી, તમારા દેશ અંગે કોઇ માહિતી નથી. તમને ઘણા વિષયો અંગે માહિતી નથી. તમારા નેતૃત્વમાં કોઇ કાબેલીયત નથી. તમારામાં એક માત્ર કાબેલીયત છે અને તે છે મોદી પ્રત્યેની ધૃણા. તમે મોદી, ભાજપ અને આરએસએસ પ્રત્યે ધૃણા છે. તમે તમારા ભાષણને ફરીથી સાંભળો કે તમે શું કહ્યું છે.”

Related Posts

99% લોકો નહિ જાણતા હોય પ્રધાનમંત્રી જન-ધન યોજનાની આ વાતો વિશે, આટલા બધા ફાયદાઓ જાણીને દંગ રહી જશો..
National

99% લોકો નહિ જાણતા હોય પ્રધાનમંત્રી જન-ધન યોજનાની આ વાતો વિશે, આટલા બધા ફાયદાઓ જાણીને દંગ રહી જશો..

January 10, 2020
પાલનપુરના ખોડલા ગામનો વીર જવાન શહીદ થતા આખું ગામ હિબકે ચડ્યું…વીર જવાન અમર રહે..
National

પાલનપુરના ખોડલા ગામનો વીર જવાન શહીદ થતા આખું ગામ હિબકે ચડ્યું…વીર જવાન અમર રહે..

January 2, 2020
ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું?
National

ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું?

December 14, 2019
નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી
International

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી

December 9, 2019
કલમ 370 હટાવ્યા બાદ પહેલવાર શ્રીનગર પહોંચી EU સાંસદોની ટીમ, જમ્મુ કાશ્મીરમાં જઈને કરશે આ કામ
National

કલમ 370 હટાવ્યા બાદ પહેલવાર શ્રીનગર પહોંચી EU સાંસદોની ટીમ, જમ્મુ કાશ્મીરમાં જઈને કરશે આ કામ

October 29, 2019
હવે ટ્રેનમાં પણ ફ્રી Wi-Fi આપવાની તૈયારીમાં મોદી સરકાર, મોદી સરકારના આ મંત્રીએ કરી જાહેરાત
National

હવે ટ્રેનમાં પણ ફ્રી Wi-Fi આપવાની તૈયારીમાં મોદી સરકાર, મોદી સરકારના આ મંત્રીએ કરી જાહેરાત

October 25, 2019
Next Post
હાર્દિકના ઉપવાસને લઈને પોલીસ એક્શનમાં, હાર્દિકના ઘરની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

હાર્દિકના ઉપવાસને લઈને પોલીસ એક્શનમાં, હાર્દિકના ઘરની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

વિક્રમ લેન્ડરને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, ઈસરો ચીફ કે શિવને કરી  જાહેરાત

વિક્રમ લેન્ડરને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, ઈસરો ચીફ કે શિવને કરી જાહેરાત

September 8, 2019
રોજ આહારમાં ખાઓ કેળા, જાણો કેળાના આ ૧૧ ચમત્કારિક ફાયદા

રોજ આહારમાં ખાઓ કેળા, જાણો કેળાના આ ૧૧ ચમત્કારિક ફાયદા

October 19, 2020
આજથી અલ્પેશ ઠાકોર શરૂ કરશે સદભાવના ઉપવાસ, આ દિગ્ગજ નેતાને લખ્યા પત્ર

આજથી અલ્પેશ ઠાકોર શરૂ કરશે સદભાવના ઉપવાસ, આ દિગ્ગજ નેતાને લખ્યા પત્ર

October 11, 2018
વીજળીના બીલ ને ઘટાડો આ ઉપાય દ્વારા,  બીલમાં આવશે બહુ મોટો ફેરફાર.

વીજળીના બીલ ને ઘટાડો આ ઉપાય દ્વારા, બીલમાં આવશે બહુ મોટો ફેરફાર.

October 12, 2020

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In