• About Us
  • Contact Us
Saturday, January 16, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home International

જાણો કેવી રીતે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને સુધારવામાં દોસ્તીનો પાયો બનશે અરુણપ્રદેશનું યાંગ્સે

Udaan Times by Udaan Times
October 7, 2019
in International
0
જાણો કેવી રીતે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને સુધારવામાં દોસ્તીનો પાયો બનશે અરુણપ્રદેશનું યાંગ્સે
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત અને ચીન વચ્ચે આવેલું અરુણાચલ પ્રદેશનું યાંગ્સે ભારત-ચીન વચ્ચે મિત્રતાની કડી બની શકે છે. આ સ્થાન લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની નજીક છે. યાંગ્સેની બંને બાજુ ઘણા ધાર્મિક સ્થળો છે જે સ્થાનિક લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. સરહદ પરના ભારતીય ક્ષેત્રમાં 108 ઝરણા છે જે તિબેટીયન સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે તેમજ ચીની ક્ષેત્રમાં ઘણી ગુફાઓ છે જેને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની નજીક રહેલા બંને બાજુના લોકો પવિત્ર સ્થળ માને છે.

બંને બાજુએ કેટલાક અંતરે તિબેટીઓના પવિત્ર સ્થાનો છે. ભારત સરકાર તરફથી એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે કે બંને બાજુના લોકોને આ પવિત્ર સ્થળો પર આવવાની પરવાનગી મળવી જોઈએ. આના માધ્યમથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં પણ સુધારણા થવાની સંભવના છે. યાંગ્સે ફક્ત એર કનેક્ટિવિટી દ્વારા જોડાયેલ છે. તેને જમીન માર્ગ દ્વારા જોડવાનું કામ પણ ચાલી રહ્યું છે.

READ ALSO

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી

ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા

સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશોની સેનાએ પણ તેને સામાન્ય લોકો માટે ખોલવાની વાત કરી છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનને આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે અને આ યોજના અંગે વિચારણા ચાલી રહી છે. બંને દેશોના સંબંધોને સુધારવામાં આ પ્રસ્તાવ મહત્વનો રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ધાર્મિક સ્થળો પર પર્યટનને પ્રોત્સાહન આપવાથી સંબંધોમાં સુધારો થશે.

ઉલ્લેખનીય છે કે ડોકલામ વિવાદ પછી એપ્રિલ 2018 માં ચીનના વુહાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એક અનૌપચારિક શિખર સંમેલનમાં મુલાકાત થઈ હતી, જેમાં બંને દેશોની સેનાઓ માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવી હતી. આ મહિનામાં પણ બંને દેશોના વડા આ વિષય પર ભારતમાં બેઠક કરશે. 2017 માં ડોકલામ ફેસઓફ પછી બંને દેશો પોતાના એકબીજા સાથેના સંબંધોને સુધારવા માટે કામ કરી રહ્યા છે.

Tags: ChinaINDIA

Related Posts

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી
International

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી

December 9, 2019
ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા
International

ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા

October 13, 2019
પાકિસ્તાનની ટ્રેન ચાલી લોસ એન્જેલિસ, જાણો શું છે આ ટ્રેન વિવાદ જેના કારણે પાકિસ્તાનના મંત્રી શેખ રશીદની ઉડી રહી છે મજાક
International

પાકિસ્તાનની ટ્રેન ચાલી લોસ એન્જેલિસ, જાણો શું છે આ ટ્રેન વિવાદ જેના કારણે પાકિસ્તાનના મંત્રી શેખ રશીદની ઉડી રહી છે મજાક

October 7, 2019
ઇમરાન ખાનને હવે લાગવા લાગ્યો છે આ ડર, કાશ્મીર મુદ્દે કહી આ વાત
International

ઇમરાન ખાનને હવે લાગવા લાગ્યો છે આ ડર, કાશ્મીર મુદ્દે કહી આ વાત

October 7, 2019
કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વધુ એક ફટકો, આ ઇસ્લામિક દેશે ભારતને આપ્યું સમર્થન
International

કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વધુ એક ફટકો, આ ઇસ્લામિક દેશે ભારતને આપ્યું સમર્થન

October 2, 2019
આગામી સંયુક્ત રાષ્ટ્રની સભા અને યુરોપિયન સંઘમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવવાને લઈને ઇમરાન ખાને ઉચ્ચારી આ ચીમકી
International

આગામી સંયુક્ત રાષ્ટ્રની સભા અને યુરોપિયન સંઘમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવવાને લઈને ઇમરાન ખાને ઉચ્ચારી આ ચીમકી

September 14, 2019
Next Post
સાચી કર્તવ્યનિષ્ઠા કોને કહેવાય? વાંચો સરદાર પટેલના આદર્શ જીવનની એક સત્ય ઘટના

સાચી કર્તવ્યનિષ્ઠા કોને કહેવાય? વાંચો સરદાર પટેલના આદર્શ જીવનની એક સત્ય ઘટના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

આ 2019 ના ટોચના 5 સૌથી નસીબદાર માનવા મા આવે છે,  5500 કરોડના માલિક બન્યા છે નંબર 1  પર

આ 2019 ના ટોચના 5 સૌથી નસીબદાર માનવા મા આવે છે, 5500 કરોડના માલિક બન્યા છે નંબર 1 પર

December 8, 2019
હાર્દિક પટેલની હત્યાનું ઘડાઈ રહ્યું છે કાવતરું પાસના આ નેતાએ કર્યો ખુલાસો

હાર્દિક પટેલની હત્યાનું ઘડાઈ રહ્યું છે કાવતરું પાસના આ નેતાએ કર્યો ખુલાસો

April 21, 2019
ઘરના મંદિરમાં આ 6 પ્રકારની મૂર્તિઓ રાખશો તો,  ખેંચાઈ આવશે દુર્ભાગ્ય અને ગરીબી.

ઘરના મંદિરમાં આ 6 પ્રકારની મૂર્તિઓ રાખશો તો, ખેંચાઈ આવશે દુર્ભાગ્ય અને ગરીબી.

October 21, 2020
વાંચો માર્શલ અર્જન સિંહની બહાદુરી વિષે, જેમણે 1965 ના હુમલામાં પાકિસ્તાનને કરી દીધું હતું ધૂળ ચાંટતું

વાંચો માર્શલ અર્જન સિંહની બહાદુરી વિષે, જેમણે 1965 ના હુમલામાં પાકિસ્તાનને કરી દીધું હતું ધૂળ ચાંટતું

October 10, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (36)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
  • કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In