• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home International

UAEની જે 700 કરોડની મદદ પર મચ્યો છે હંગામો, તેના પર થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

Udaan Times by Udaan Times
August 24, 2018
in International
0
UAEની જે 700 કરોડની મદદ પર મચ્યો છે હંગામો, તેના પર થયો ચોંકાવનારો ઘટસ્ફોટ
0
SHARES
11
VIEWS
Share on FacebookShare on Twitter

સદીની સૌથી વિનાશકારી પૂર આફતનો સામનો કરી રહેલા કેરલ માટે આવનારી આર્થિક મદદ પર રાજકારણ રમાઈ રહ્યું છે. કેન્દ્રએ જ્યાં 600 કરોડની રાહત જારી કરી છે ત્યાં વિપક્ષ તેને આ કુદરતી આફત માટે ઓછી ગણાવી રહ્યો છે. આ દરમિયાન કેરલના મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે અબુ ધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને કેરલની મદદ માટે 700 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. પરંતુ કેન્દ્રના નિયમોનો હવાલો આપતા આ મદદ લેવાનો ઈન્કાર કરાયો. ત્યારબાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો. પરંતુ હવે યુએઈ તરફથી જ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી આવી કોઈ મદદની જાહેરાત કરવામાં આવી નથી.

READ ALSO

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી

ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ યુએઈના રાજદૂત એહમદ અલ્બાનાએ કહ્યું કે અત્યાર સુધી તેમના દેશે કેરળ માટે કોઈ સ્પષ્ટ આર્થિક મદદની જાહેરાત કરી નથી. તેમણે કહ્યું કે હજુ અમે પોતે કેરલના નુકસાનનું આકલન કરી રહ્યાં છીએ. હજુ આ બધા પર વિચાર થઈ રહ્યો છે. આથી મારું માનવું છે કે હજુ સુધી ત્યાંથી કોઈ સ્પષ્ટ મદદની રકમનું એલાન કરવામાં આવ્યું નથી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેનો અર્થ એ થયો કે યુએઈએ 700 કરોડની કોઈ મદદની જાહેરાત કરી નથી. તો તેમણે જણાવ્યું કે હા. એ સાચુ છે. હજુ સુધી નક્કી થયું નથી. કે આવું કોઈ એલાન થયું નથી.

આ અગાઉ કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું હતું કે અબુધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી છે અને તેમને 700 કરોડ રૂપિયાની મદદની રજુઆત કરી છે. યુએઈના રાજદૂત અલ્બાનાએ કહ્યું કે યુએઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે આ માટે એક રાષ્ટ્રીય આપદા સમિતિ બનાવી છે. તેનો મુખ્ય હેતુ કેરલના લોકો માટે ફંડ ભેગુ કરવું અને મદદ માટે જરૂરી સામાન, દવાઓ વગેરેની વ્યવસ્થા કરવી છે. અમે ભારના આર્થિક સહાયતા સંબંધી નિયમોને સમજીએ છીએ. અમારી ફેડરલ ઓર્થોરિટી આ કમિટી સાથે કોઓર્ડિનેટ કરી રહી છે.

યુએઈની રાજદૂત અલ્બાનાએ કહ્યું કે યુએઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે આ માટે રાષ્ટ્રીય આફત સમિતિને બનાવી છે. કેરલના ભાજપ ચીફ શ્રીધર પિલ્લાઈનું કહેવું છે કે કેરલની સરકાર દ્વારા આ દેશને બોલાયેલું સૌથી મોટું જુઠ્ઠાણું છે. યુએઈ તરફથી આવી કોઈ ઓફર કરવામાં આવી નહતી. યુએઈએ અધિકૃત રીતે 1 કરોડ દિરહામ (લગભગ 19કરોડ)ની મદદની જાહેરાત કરી હતી.

Related Posts

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી
International

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી

December 9, 2019
ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા
International

ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા

October 13, 2019
પાકિસ્તાનની ટ્રેન ચાલી લોસ એન્જેલિસ, જાણો શું છે આ ટ્રેન વિવાદ જેના કારણે પાકિસ્તાનના મંત્રી શેખ રશીદની ઉડી રહી છે મજાક
International

પાકિસ્તાનની ટ્રેન ચાલી લોસ એન્જેલિસ, જાણો શું છે આ ટ્રેન વિવાદ જેના કારણે પાકિસ્તાનના મંત્રી શેખ રશીદની ઉડી રહી છે મજાક

October 7, 2019
જાણો કેવી રીતે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને સુધારવામાં દોસ્તીનો પાયો બનશે અરુણપ્રદેશનું યાંગ્સે
International

જાણો કેવી રીતે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને સુધારવામાં દોસ્તીનો પાયો બનશે અરુણપ્રદેશનું યાંગ્સે

October 7, 2019
ઇમરાન ખાનને હવે લાગવા લાગ્યો છે આ ડર, કાશ્મીર મુદ્દે કહી આ વાત
International

ઇમરાન ખાનને હવે લાગવા લાગ્યો છે આ ડર, કાશ્મીર મુદ્દે કહી આ વાત

October 7, 2019
કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વધુ એક ફટકો, આ ઇસ્લામિક દેશે ભારતને આપ્યું સમર્થન
International

કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વધુ એક ફટકો, આ ઇસ્લામિક દેશે ભારતને આપ્યું સમર્થન

October 2, 2019
Next Post
શું તમારો સ્માર્ટફોન જલ્દી ડિસ્ચાર્જ અને ગરમ થઈ જાય છે, તો થઈ જાઓ સાવધાન

શું તમારો સ્માર્ટફોન જલ્દી ડિસ્ચાર્જ અને ગરમ થઈ જાય છે, તો થઈ જાઓ સાવધાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

ભાજપ નેતા સંબિત પાત્રાનું મહત્વનું નિવેદન, કહ્યું કલમ 370 હટાવ્યા બાદ હવે જલ્દી આ લક્ષ્ય પણ હાંસલ કરશે મોદી સરકાર

ભાજપ નેતા સંબિત પાત્રાનું મહત્વનું નિવેદન, કહ્યું કલમ 370 હટાવ્યા બાદ હવે જલ્દી આ લક્ષ્ય પણ હાંસલ કરશે મોદી સરકાર

September 8, 2019
કરણી સેનાએ જાવેદ અખ્તરને આપી ધમકી, કહ્યું માફી માંગો અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો

કરણી સેનાએ જાવેદ અખ્તરને આપી ધમકી, કહ્યું માફી માંગો અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો

May 4, 2019
દિગ્ગજ નેતા ધીરુ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામું, નવા રાજકીય સમીકરણો રચાવાની શકયતા

દિગ્ગજ નેતા ધીરુ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામું, નવા રાજકીય સમીકરણો રચાવાની શકયતા

September 20, 2018
હવામાન વિભાગની આગાહી, આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી, આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ

May 20, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In