• About Us
  • Contact Us
Saturday, January 16, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home International

ઇમરાન ખાનને હવે લાગવા લાગ્યો છે આ ડર, કાશ્મીર મુદ્દે કહી આ વાત

Udaan Times by Udaan Times
October 7, 2019
in International
0
ઇમરાન ખાનને હવે લાગવા લાગ્યો છે આ ડર, કાશ્મીર મુદ્દે કહી આ વાત
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. જો કે આ વખતે તેના નિવેદનમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઇમરાન ખાને ટ્વિટ કર્યું છે કે, જો કાશ્મીરીઓની મદદ કરવા માટે પાકિસ્તાન તરફથી કોઈ પણ LoC પાર કરે છે, તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક આતંકવાદ જણાવે છે.

પાકિસ્તાનની સેના LoC પર સતત ફાયરિંગ કરીને ઘુસણખોરો અને આતંકવાદીઓને સરહદ પાર કરી ભારતમાં ઘુસાડવા પ્રયત્નો રહી છે પરંતુ ભારતીય આર્મીની તકેદારીના કારણે ઘુસણખોરો સરહદ પાર કરી શક્તા નથી. જે આતંકીવાદીઓએ PoK થી ભારત આવવાનો પ્રયત્ન કર્યો છે તેઓ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા છે. ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે.

READ ALSO

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી

ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા

ઇમરાન ખાને કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓની તરફેણ કરતાં કહ્યું કે, જો પાકિસ્તાન તરફથી કાશ્મીરીઓની મદદ માટે કોઈ સરહદ પાર કરે છે, તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક આતંકવાદનો કરાર આપે છે. ઇમરાન ખાને જુઠ્ઠાણું ફેલાવતા કહ્યું છે કે, કાશ્મીરમાં બે મહિનાથી લોકો અમાનવીય સ્થિતિમાં જીવવા મજબૂર છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 ને હટાવ્યાને બે મહિના થઈ ગયા છે. આ દરમિયાન કાશ્મીર ખીણની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય બની રહી છે. 2 ઓક્ટોબરના રોજ સરકારે અટકાયત કરાયેલા ઘણા નેતાઓને પણ મુક્ત કર્યા હતા.

જોકે પાકિસ્તાન એ હકીકત સ્વીકારવા જ તૈયાર નથી કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સુધરી રહી છે. ભારતીય સેનાની કડક કાર્યવાહીથી નિરાશ થયેલા ઇમરાન ખાને કહ્યું હતું કે, કાશ્મીરમાં ભારત પોતાનો નેરેટિવ દુનિયાની સામે ચલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. LoC પર ભારતના આકરા પ્રત્યુત્તરથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. ઉપરાંત પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ટ્વીટ કર્યું હતું કે જો કોઈ સરહદ પાર કરશે તો ભારતને સરહદ પર બદલો લેવાનું બહાનું મળી જાય છે.

Tags: Imaran KhanPakistan

Related Posts

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી
International

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી

December 9, 2019
ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા
International

ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા

October 13, 2019
પાકિસ્તાનની ટ્રેન ચાલી લોસ એન્જેલિસ, જાણો શું છે આ ટ્રેન વિવાદ જેના કારણે પાકિસ્તાનના મંત્રી શેખ રશીદની ઉડી રહી છે મજાક
International

પાકિસ્તાનની ટ્રેન ચાલી લોસ એન્જેલિસ, જાણો શું છે આ ટ્રેન વિવાદ જેના કારણે પાકિસ્તાનના મંત્રી શેખ રશીદની ઉડી રહી છે મજાક

October 7, 2019
જાણો કેવી રીતે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને સુધારવામાં દોસ્તીનો પાયો બનશે અરુણપ્રદેશનું યાંગ્સે
International

જાણો કેવી રીતે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને સુધારવામાં દોસ્તીનો પાયો બનશે અરુણપ્રદેશનું યાંગ્સે

October 7, 2019
કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વધુ એક ફટકો, આ ઇસ્લામિક દેશે ભારતને આપ્યું સમર્થન
International

કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વધુ એક ફટકો, આ ઇસ્લામિક દેશે ભારતને આપ્યું સમર્થન

October 2, 2019
આગામી સંયુક્ત રાષ્ટ્રની સભા અને યુરોપિયન સંઘમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવવાને લઈને ઇમરાન ખાને ઉચ્ચારી આ ચીમકી
International

આગામી સંયુક્ત રાષ્ટ્રની સભા અને યુરોપિયન સંઘમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવવાને લઈને ઇમરાન ખાને ઉચ્ચારી આ ચીમકી

September 14, 2019
Next Post
Samsung એ લોન્ચ કર્યો પોતાનો નવો સ્માર્ટફોન A20s, જાણો તેની કિંમત અને સ્પેસિફિકેશન વિશે

Samsung એ લોન્ચ કર્યો પોતાનો નવો સ્માર્ટફોન A20s, જાણો તેની કિંમત અને સ્પેસિફિકેશન વિશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

ઘરની તિજોરીમાં ક્યારેય ભૂલથી પણ ના રાખતા આ 4 વસ્તુ, થઇ જશો કંગાળ.. જલ્દીથી જાણો.

ઘરની તિજોરીમાં ક્યારેય ભૂલથી પણ ના રાખતા આ 4 વસ્તુ, થઇ જશો કંગાળ.. જલ્દીથી જાણો.

October 3, 2020
આ 3 રાશિના લોકોએ લાલ દોરો પહેરવો જોઈએ, જીવનમાં જબરદસ્ત સફળતા મલશે.

આ 3 રાશિના લોકોએ લાલ દોરો પહેરવો જોઈએ, જીવનમાં જબરદસ્ત સફળતા મલશે.

December 10, 2019
રજાઓમાં ફરવા જવાની છે ઈચ્છા, તો દેશના આ પાંચ પર્યટક સ્થળ તમારા માટે છે બેસ્ટ

રજાઓમાં ફરવા જવાની છે ઈચ્છા, તો દેશના આ પાંચ પર્યટક સ્થળ તમારા માટે છે બેસ્ટ

August 18, 2019
પાકિસ્તાનની નાપાક હરકત, ફરી Loc પર કર્યો ગોળીબાર, ત્રણ કલાક સુધી શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા

પાકિસ્તાનની નાપાક હરકત, ફરી Loc પર કર્યો ગોળીબાર, ત્રણ કલાક સુધી શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા

August 29, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (36)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
  • કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In