• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

ચા પીધા બાદ તમારા શરીરમાં થાય છે આ ભયંકર ફેરફાર.. એક વાર ભૂલ્યા વગર વાંચી લેજો.

Udaan Times by Udaan Times
October 28, 2020
in Facts, Health
0
ચા પીધા બાદ તમારા શરીરમાં થાય છે આ ભયંકર ફેરફાર..  એક વાર ભૂલ્યા વગર વાંચી લેજો.
0
SHARES
240
VIEWS
Share on FacebookShare on Twitter

☕લગભગ લોકો ચાના શોખીન હોય છે. ઘણા લોકોનો તો ચા વગર દિવસ નથી ઉગતો. સવારમાં ઉઠતાની સાથે જ ચા પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ચા આપણા સ્વાસ્થને ખુબ જ નુકશાન કરે છે. ચા☕આપણા શરીરમાં જ જતા શરીરને હાનિ પહોચાડવાનું શરુ કરી દે છે. આજે અમે જણાવશું કે ચા તમારા શરીરમાં જતા ક્યાં ક્યાં ગંભીર ફેરફાર કરવા લાગે છે અને કઈ રીતે નુકશાન પહોંચાડે છે. ચા ના રસિયાઓએ ખાસ જાણવુ.

  • ગરમ ચા બને છે કેન્સરનું કારણ 

☕બ્રિટીશ મેડીકલ જર્નલમાં જણાવ્યા અનુસાર વધારે ગરમ ચા પીવાથી અન્નનળી અને ગળાનું કેન્સર થવાનું જોખમ 8 ગણું વધી જાય છે. વધારે પડતી ગરમ ચા ગળાના ટીસ્યુને ખુબ જ નુકશાન પહોંચાડે છે. માટે ખુબ ગરમા ગરમ ચા પીવા વાળા લોકો ચેતી જજો. નહિ તો ભયંકર પરિણામ ભીગ્વવું પડશે.

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

  • ચા ગરમ પરંતુ શરીરનું તાપમાન થાય છે ઠંડુ 

☕ભલે ઠંડીની ઋતુ હોય કે ગરમની પરંતુ ચા પીધા બાદ શરીરનું તાપમાન હલ્કું થઇ જાય છે.  તેનું કારણ છે ચામાં રહેલ કૈફીન તે તત્વથી ચરબી એનર્જીમાં રૂપાંતરિત થાય છે અને પરસેવો વળે છે. ચા પીધા બાદ ગરમી થાય છે. પરંતુ શરીરનું તાપમાન ઠંડુ🥶 થવા લાગે છે.

  • શરીરમાં જઈને પાચનતંત્રને ખરાબ કરે છે 

☕ઘણા લોકો સવારે ખાલી પેટ ચા પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આવું કરવાથી ચા પેટમાં જાય છે અને પેટમાં એસીડીટી ઉત્પન્ન કરે છે. આ સાથે જે તત્વો આપણી પાચન ક્રિયા માટે જરૂરી છે તે તત્વોને ચા☕ઘટાડે છે. તેનાથી પાચન ક્રિયા બરાબર થતી નથી. તેથી સૌથી પહેલા તો કબજિયાતની સમસ્યા થશે. અને લગભગ બધા રોગોની જડ કબજિયાત છે.

  • બ્લડ પ્રેશરને હાઈ કરે છે 

☕ચા ઠંડા પ્રદેશો માટે યોગ્ય છે. કારણ કે ચા  બ્લડ પ્રેશર વધારે છે. માટે ભારત જેવા ગરમ પ્રદેશમાં ચા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધારે છે. ચામાં કોફી કરતા પણ વધારે કૈફીન હોય છે જે બ્લડ પ્રેશરનું લેવલ વધારે છે. જો તમારું બ્લડ પ્રેશર નોર્મલ છે તો ચા તમારું બ્લડ પ્રેશર વધારશે. અને જે લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહે છે તેમણે તો ચાથી બચવું જોઈએ. કારણ કે જે લોકોનું બ્લડ પ્રેશર રહે છે તેમના માટે ચા ઝેર સમાન છે.

  • વ્યસન 

☕ચા માં કૈફીન અને ટેનિનનું પ્રમાણ વધારે રહેલું હોય છે. માટે ચા પીવાથી ચાનું વ્યાસન થવા લાગે છે. ચા પીધા બાદ એવું લાગે છે શરીર એક્ટીવ રહે છે. પરંતુ થોડા સમય બાદ શરીરમાં ફરી આળસ વગેરે આવે છે. માટે લોકો ફરીથી ચા પીવે છે. આ રીતે જે લોકો દિવસમાં બે થી ત્રણ કપ ચા☕પીતા હોય છે તેમના માટે ચા એક નશો બની જાય છે. ચા વગર તેમને ચાલતું નથી. તેમને ચાનું એવું વ્યાસન થવા લાગે છે કે તેમને ચા ન મળે તો થાક અને ચીડિયાપણું અનુભવવા લાગે છે.

  •  કોલેસ્ટ્રોલ 

☕ચા શરીરમાં જતા કોલેસ્ટ્રોલની માત્રા વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ વધવાથી લોહીમાં🩸કચરો જમા થવા લાગે છે. જેના કારણે હૃદય સુધી લોહીને પહોંચવામાં મુશ્કેલી આવે છે. જેના કારણે હૃદય રોગ થવાની પૂરી સંભવના રહે છે.

  • ગેસની સમસ્યા 

☕ખાંડ વાળી ચા પીવાથી શરીરમાં ગેસ ઉત્પન્ન થાય છે. ચા પીવાથી અમ્લતા વધે છે. તેનાથી શરીરમાં એસીડની માત્રા વધે છે. પરિણામે  ચા પીવાથી પેટમાં બળતરા તેમજ ગેસની સમસ્યા થાય છે. ગેસની સમસ્યા શરીરને ખુબ નુકશાન કરે છે. 

  • હાથ પગના દુખાવાનું કારણ બની શકે છે ચા 

☕ઘણા લોકોને હાથ પગ દુખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો તમારા હાથ પગના દુખવું કારણ ચા હોય શકે છે. ચા આપણા શરીરમાં જઈને આપણા હાડકાને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. ચા હાડકાને નબળા બનાવે છે. તેથી ચા પીવાથી ઘણા લોકોને હાથ પગ દુખવા લાગે છે.

☕ચાનું સેવન કરતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી જ બીજી માહિતી માટે આ “જીવન ઉપયોગી માહિતી” પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે આપેલું લાઈકનું બટન પણ દબાવી દેજો.. જેથી આવાજ બીજા લેખ તમને મળતા રહે. 

Tags: Amazing FactsHEALTH TIPSteatea benefitstea lovetea problemtea solution

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
Next Post
શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

આવતી કાલે લોંચ થશે Xiaomi Redmi 8 સ્માર્ટફોન, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે

આવતી કાલે લોંચ થશે Xiaomi Redmi 8 સ્માર્ટફોન, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે

October 8, 2019
PM નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે સભા સંબોધી, ગાંધીજી અને સરદાર પટેલ મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કર્યા

PM નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે સભા સંબોધી, ગાંધીજી અને સરદાર પટેલ મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કર્યા

September 30, 2018
અરુણ જેટલીની તબિયત ગંભીર- લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા, સારવાર સાથે પ્રાર્થના પણ ચાલુ

અરુણ જેટલીની તબિયત ગંભીર- લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા, સારવાર સાથે પ્રાર્થના પણ ચાલુ

August 18, 2019
આંધ્રપ્રદેશ ના આ ગણેશ મંદિરમાં દરરોજ વધે છે મૂર્તિનો આકાર, વાંચો મંદિરની સંપૂર્ણ કહાની

આંધ્રપ્રદેશ ના આ ગણેશ મંદિરમાં દરરોજ વધે છે મૂર્તિનો આકાર, વાંચો મંદિરની સંપૂર્ણ કહાની

July 9, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In