• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Health

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

Udaan Times by Udaan Times
October 29, 2020
in Health, Health Tips
0
રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.
0
SHARES
7.5k
VIEWS
Share on FacebookShare on Twitter

 શરીરમાં રહેલી જીદ્દી ચરબીને ઘટાડવા માટે લોકો ઘણું બધું જતન કરતા હોય છે.જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય છે તેમજ ખાવા પીવામાં કંટ્રોલ રાખતા હોય છે.તેમ છતાં પણ ઘણા લોકોનું વજન કે ચરબી ઘટતા નથી તેનું કારણ છે આપણી અમુક આદતો.ઘણા લોકો રાત્રીના ભોજનમાં એવી ભૂલો કરતા હોય છે કે જે વજન ઘટાડવાને બદલે આપણો વજન વધારે છે.જો તમે પણ મોટાપાનો શિકાર થવા માંગતા નથી તો જરૂર જાણો કે રાત્રીના ભોજનમાં કઈ ભૂલો કરવાથી થઇ શકીએ છીએ મોટાપાનો શિકાર.

રાત્રે મોડું જમવું 

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

રાત્રિનું જમવાનું વહેલું લેવાની આદત પાડવી જોઈએ.સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જે લોકો રાત્રે મોડું ભોજન કરે છે તેઓ ઓવર ઇટીંગ કરતા હોય છે.જેથી જરૂરત કરતા વધારે ભોજન આપણા શરીરમાં ચરબી બનાવી શકે છે.માટે જો તમે તમારા વજનને કંટ્રોલમાં લાવવા માંગો છો તો રાત્રીનું ભોજન વહેલું કરી લેવું.

રાત્રે વધુ પોષક તત્વોવાળા ખોરાકનું સેવન ન કરવું

તમારે એવો પ્રયાસ કરવો જોઈએ કે તમારુ રાત્રીનું ભોજન પોષક તત્વો વાળું હેલ્ધી ડીનર હોય.તમે માત્ર પેટ ભરવા માટે જમો છો તો તમારું પેટ તો ભરાઈ જશે પરંતુ તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. રાત્રીના ભોજનમાં ફાઈબર, પ્રોટીન તેમજ જરૂરી પોષક તત્વયુક્ત ખોરાક લેવો જોઈએ.

રાત્રીનું ભોજન કર્યા બાદ તરત જ સુવું નહિ 

આપણામાંથી ઘણા લોકોની આદત હોય છે જમ્યા બાદ તરત જ સુવાની.જો તમારે પણ આવી આદત છે તો આજે આ આદત છોડો.આ ઉપરાંત જમ્યા બાદ 20-30 મિનીટ માટે ટહેલવા જવું જોઈએ.તેનાથી ભોજન સારી રીતે પચી જશે.જમ્યા બાદ થોડું ટહેલવાથી વજન કંટ્રોલમાં રહે છે.માટે જો તમે બહાર ન જઈ શકતા હોય તો તમારા ઘરમાં પણ ચાલી શકો છો.

રાત્રે અયોગ્ય નાસ્તો કરવો નહિ 

ઘણી વખત રાત્રે ભૂખનો અનુભવ થતો હોય છે તો ઘણા લોકો ચોકલેટ, બિસ્કીટ જેવા અનહેલ્ધી ફૂડનું સેવન કરતા હોય છે.જમ્યા બાદ રાત્રે આ વસ્તુઓ તમારા વજનને ઝડપથી વધારે છે.આ ઉપરાંત ચોકલેટ અને બિસ્કીટ જેવી વસ્તુમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે.તેનાથી બ્લડમાં સુગરનું પ્રમાણ વધે છે.અને પરિણામે શરીરમાં ઉર્જાનું પ્રમાણ પણ વધે છે અને તેના કારણે ઊંઘ ઉડી જાય છે.માટે જો તમને રાત્રે ક્યારેક ભૂખ લાગે છે તો તમારે અનહેલ્ધી ફૂડ ખાવાને બદલે બદામ ખાઈ  લેવી જોઈએ.

જમ્યા બાદ રાત્રે મોડે સુધી જાગવું 

ઘણા લોકોને જમ્યા બાદ રાત્રે મોડે સુધી જાગવાની આદત હોય છે.લગભગ મોટા ભાગના જમ્યા બાદ મોડે સુધી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે.જો તમે પણ આવું કરો છો તો આજે જ આ આદતને છોડો.કારણ કે રાત્રે મોડા સુધી જાગવાથી બરાબર ઊંઘ નથી આવતી અને પરિણામે તેની સીધી અસર આપણી પાચન શક્તિ પર પડે છે.ખાધેલો ખોરાક બરાબર પચતો નથી પરિણામે અજાણતા તે આપણા વજન વધવાનું સૌથી મોટું કારણ બને છે.

રાત્રે વધારે માત્રામાં ભોજન ન કરવું 

ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે રાત્રે જરૂરીયાત કરતા પણ વધારે જમી લેતા હોય છે.તો તમને જણાવી દઈએ કે રાત્રે વધારે માત્રામાં ભોજન ન કરવું જોઈએ.કારણે રાત્રે ખાધેલો ખોરાક પચતા સમય લાગે છે.તેથી જો વધુ જમી લો છો તો પેટના દુઃખાવા જેવી સમસ્યા થઇ શકે છે.જેના કારણે રાત્રે ઊંઘ પણ ઉડી શકે છે.અને પરિણામે તેની આડઅસર આપણી પાચન શક્તિ નબળી બનાવે છે.નબળી પાચન શક્તિ હોવાથી ખાધેલો ખોરાક પેટમાં સડવા લાગે છે જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે અને સાથે સાથે મોટાપાની સમસ્યા પણ થઇ શકે છે.

આવી જ બીજી માહિતી માટે આ 👉 “જીવન ઉપયોગી માહિતી” 👈 પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે 👇 આપેલું લાઈકનું બટન 👍 પણ દબાવી દેજો.. જેથી આવા જ બીજા લેખ તમને મળતા રહે. 🙏

Tags: health solutionHEALTH TIPSover weightsocial gujarati

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..
Facts

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

October 30, 2020
શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.
Facts

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

October 29, 2020
ચા પીધા બાદ તમારા શરીરમાં થાય છે આ ભયંકર ફેરફાર..  એક વાર ભૂલ્યા વગર વાંચી લેજો.
Facts

ચા પીધા બાદ તમારા શરીરમાં થાય છે આ ભયંકર ફેરફાર.. એક વાર ભૂલ્યા વગર વાંચી લેજો.

October 28, 2020
Next Post
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

1947 થી 90 વર્ષ પહેલાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયું હતું પ્રયાગરાજ, વાંચો પ્રયાગરાજનો રસપ્રદ ઇતિહાસ

1947 થી 90 વર્ષ પહેલાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયું હતું પ્રયાગરાજ, વાંચો પ્રયાગરાજનો રસપ્રદ ઇતિહાસ

July 22, 2019
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને આજે કોર્ટમાં કરાશે હાજર, જાણો સમાચાર વિગતે

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને આજે કોર્ટમાં કરાશે હાજર, જાણો સમાચાર વિગતે

April 24, 2019
ઉત્તરાયણમાં નહીં ઉડાવી શકાય પ્લાસ્ટિકની દોરીથી પતંગ, આ તારીખથી નિયમ થશે લાગુ

ઉત્તરાયણમાં નહીં ઉડાવી શકાય પ્લાસ્ટિકની દોરીથી પતંગ, આ તારીખથી નિયમ થશે લાગુ

December 14, 2019
૯૯% લોકો નથી જાણતા તેમના આ અધિકારો, વાંચો તમને પણ નહિ ખબર હોય…

૯૯% લોકો નથી જાણતા તેમના આ અધિકારો, વાંચો તમને પણ નહિ ખબર હોય…

January 10, 2020

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In