• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Health

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

Udaan Times by Udaan Times
October 22, 2020
in Health
0
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.
0
SHARES
5.6k
VIEWS
Share on FacebookShare on Twitter

🌿 આજે અમે વાત કરી રહ્યા છીએ ચીલની ભાજીની. જે ખેતરમાં ઘઉં🌾સાથે ઉગે છે. પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે . ચીલ ભાજીમાં વિટામીન એ, પોટેશીયમ, આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ, કર્બોહાઈડ્રેટ, ફાયબર, વિટામીન સી વગેરે જેવા અઢળક ગુણો રહેલા છે. માટે આ ભાજીનું સેવન કરવામાં આવે તો અનેક સમસ્યાથી છુટકારો💁‍♀️મળે છે. એટલું જ નહિ પરંતુ તેનું સેવન પથરી જેવી જટિલ સમસ્યાને પણ નષ્ટ કરે છે.

મોંની દુર્ગંધ તેમજ દાંતની સમસ્યાથી અપાવે છે છુટકારો 

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

🌿 ચીલની ભાજી કાચી ચાવવામાં આવે તો તેનાથી મોંની દુર્ગંધ દુર થાય છે. આ ઉપરાંત મોંમાં પડતા ચાંદાની સમસ્યા, પાયરિયા વગેરે જેવી દાંતની🦷સમસ્યાઓથી છુટકારો મળે છે. આ ભાજીમાં રહેલા ઔષધિય ગુણો ખરેખર તમારા મો માં રહેલા બધા હાનિકારક તત્વો સામે લડવા🙅‍♀️માટે સક્ષમ છે. 

  • કબજિયાત 

🌿 ચીલની ભાજીમાં ભરપુર માત્રામાં ફાયબર રહેલું છે જેના કારણે તે કબજિયાતમાં રાહત આપે છે. તે ઉપરાંત તે એસીડીટી અને ગેસ જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. જો તમને ભૂખ ઓછી લાગે છે, ભોજન પચવામાં વધારે સમય લાગે છે, તીખા ઓડકાર🥵આવે છે તેમજ પેટ ફૂલવા જેવી સમસ્યાથી પરેશાન છો તો નિયમિત અમુક અઠવાડિયા સુધી ચીલની ભાજીનું🌿સેવન કરવું જોઈએ. આ ઉપરાંત સવારે તેનું સેવન કરવાથી બવાસીરની સમસ્યામાં ઘણો લાભ થાય છે.

  • બાળકોને સતાવતા પેટના કીડાને કરે છે નષ્ટ 

🌿 સામાન્ય રીતે બાળકોને👶પેટમાં કીડા થતા હોય છે. જેના કારણે બાળક ઘણી સમસ્યા અનુભવતું હોય છે.તો કોઈ બાળકના પેટમાં કીડા થઇ ગયા છે તો તેને રોજે ચીલની ભાજીનું🌿 શાક બનાવીને ખવડાવામાં આવે તો પેટમાં રહેલા કીડા મરી જાય છે અને બાળકને આરામ મળે છે.

  • કીડની અને પથરીની સમસ્યા કરે છે નષ્ટ 

🌿 ચીલભાજીનું સેવન કિડનીમાં થતી પથરીને દુર કરે છે. તેના માટે ચીલના રસમાં ખાંડ મિક્સ કરી તેનું નિયમિત સેવન કરવું. આ રીતે સેવન કરવાથી ધીમે ધીમે પથરી તૂટીને નીકળી જશે. આ પથરીના રોગમાં ખૂબ અકસીર દવા છે. પણ જો પથરીનો વધુ દુખાવો થતો હોય તો ડોક્ટરની👩‍⚕️સલાહ જરૂર લેવી.

  • લોહીની ઉણપ દુર કરે છે તેમજ અનિયમિત માસિક 

🌿 ચીલની ભાજીમાં વાધારે માત્રામાં આયરન રહેલું છે.જો તેનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો લોહીની ઉણપ દુર થાય છે.આ ઉપરાંત ચીલની ભાજીને લીમડાના પાંદ🍃સાથે મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો તમારું લોહી🩸 શુદ્ધ બનશે.જેના કારણે લોહીની કમી પણ નહિ રહે.

લગભગ મહિલાઓમાં માસિક ધર્મમાં અનિયમિતતા જોવા મળે છે.તો તેના માટે ચીલ ભાજીના બી માં સુંઠને મિક્સ કરી તેનો પાવડર બનાવી લેવો.ત્યાર બાદ 400 ml પાણીમાં 15 થી 20 ગ્રામ પાવડર ઉમેરી તેને ઉકળવા દો. પાણી 100 ml જેટલું વધે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે.ત્યાર બાદ તેને ગાળી લો અને દિવસ દરમિયાન ઓછામાં ઓછું બે વખત સેવન કરવું જોઈએ. આ ઉપાયથી માસિક ધર્મમાં નિયમિતતા આવી જશે.

  • ચામડીના રોગો દુર કરે છે 

🌿 ચીલની ભાજી ઉકાળી તેનું સેવન કરવાથી અથવા તો તેનું શાક બનાવીને તેનું સેવન કરવાથી ચામડીના રોગો દુર થાય છે. જેમ કે સફેદ ડાઘ, ખંજવાળ, ગુમડા,કુષ્ટ રોગ વેગેરે જેવા ચર્મ રોગોથી છુટકારો મળે છે. નીચે મુજબનો ઉપાય પણ જરૂર કરવો. 

🌿 આ ઉપરાંત પાણીમાં ચીલભાજીના પાંદ પીસીને તેનો બે કપ રસ બનાવી લેવો. ત્યાર બાદ તે રસમાં તલનું તેલ મિક્સ કરી તેને ધીમા તાપે ગરમ કરવું. જ્યારે તેમાંથી પાણી ખતમ થઇ જાય પછી ગેસ બંધ કરી દેવો. ઠંડુ થયા બાદ તેને ચામડીના રોગના અસરકારક ભાગ પર લગાવી દો. આવું નિયમિત કરવાથી ચામડીના રોગ જળમૂળમાંથી મટી જશે.

  • સેવન કરતા પહેલા ખાસ વાંચો 

🌿 કહેવત છે કે જરૂરીયાત કરતા વધારે અમૃત ઝેર સમાન ગણાય છે.માટે તેનું યોગ્ય માત્રમાં સેવન કરવું. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલાઓએ ચીલભાજીનું  સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનું સેવન કરવાથી ગર્ભપાત  પણ થઇ શકે છે. તેમજ આ ભાજીનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો. 

Tags: ayurvedaChenopodiumchil ki bhajichil ki bhaji benefitschil ni bhaji benefitsHEALTH TIPSjivan upyogi mahitisocial gujarati

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..
Facts

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

October 30, 2020
રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.
Health

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.
Facts

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

October 29, 2020
Next Post
જો તમારી ઊંઘ ઉડે છે રાત્રે 3 થી 5 વાગ્યા વચ્ચે,  તો દૈવીય શક્તિ આવા શુભ સંકેતો આપી રહી છે.

જો તમારી ઊંઘ ઉડે છે રાત્રે 3 થી 5 વાગ્યા વચ્ચે, તો દૈવીય શક્તિ આવા શુભ સંકેતો આપી રહી છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

બે રાજા અને એક ટાપુ – આ કહાની તમારી જીંદગી ૧૦૦% બદલી નાખશે.. યુવાનો ખાસ વાંચે.

બે રાજા અને એક ટાપુ – આ કહાની તમારી જીંદગી ૧૦૦% બદલી નાખશે.. યુવાનો ખાસ વાંચે.

September 19, 2020
અત્યાર સુધીનો સૌથી સસ્તો iPhone આગામી વર્ષની શરૂઆતમાં થઇ શકે છે લોન્ચ, જાણો કેટલી હશે તેની કિંમત

અત્યાર સુધીનો સૌથી સસ્તો iPhone આગામી વર્ષની શરૂઆતમાં થઇ શકે છે લોન્ચ, જાણો કેટલી હશે તેની કિંમત

October 15, 2019
હવામાન વિભાગની આગાહી, આગામી 12 કલાકમાં આ રાજ્યોમાં આવશે તોફાની વાવાઝોડું

હવામાન વિભાગની આગાહી, આગામી 12 કલાકમાં આ રાજ્યોમાં આવશે તોફાની વાવાઝોડું

April 27, 2019
શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

October 29, 2020

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In