• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Health

ફક્ત 15 મિનીટ રોજ ચાલવાના ફાયદા તમને દંગ કરી દેશે. પેટની ચરબીથી લઈને કેન્સર સુધી છે ફાયદાકારક.

Udaan Times by Udaan Times
October 4, 2020
in Health, Health Tips
0
ફક્ત 15 મિનીટ રોજ ચાલવાના ફાયદા તમને દંગ કરી દેશે. પેટની ચરબીથી લઈને કેન્સર સુધી છે ફાયદાકારક.
0
SHARES
337
VIEWS
Share on FacebookShare on Twitter

આયુર્વેદના કહેવા પ્રમાણે તમારી બીમારીને ચાલવાથી ટાળી શકાય છે અને તમે જોયું હશે કે ઘણા ડોક્ટર તમને દોડવા કરતા ચાલવાની સલાહ વધુ આપે છે. કેમ કે ચાલવું તે એક એવી કસરત છે જે તમારા હાર્ટથી માંડી ને તમારા સાંધાના દુખાવા સુધી ફાયદેમંદ છે. ચાલવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે અને તમે જાણીને હેરાન થઈ જશો કે ચાલવાથી આટલી બીમારીઓ દૂર રહે છે. તમે ઉપર જાણ્યું કે કેવા પ્રકારની સમસ્યા ચાલવાથી દૂર થાય છે 

  • હવે આપણે જાણીએ કે નિયમિત ચાલવાથી શરીરના ક્યાં અંગને ફાયદા થાય છે. 

અનેક રોગોથી દર વર્ષ હજારો લોકોના મોત થાય છે અને તે રોગોનું મુખ્ય કારણ તેમની અનિયમિત જીવનશૈલી છે. રોગ કંટ્રોલમાં રાખવાનું એક મુખ્ય ઉપાય ચાલવું કેમકે, ચાલવાથી વજન ઘટી જાય છે અને વજન ઘટવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. જેનાથી કેન્સર જેવા રોગ થવાનુંનું જોખમ પણ ઓછું થાય છે. તેથી રોજ થોડું ચાલવાનું રાખવું.

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

પાચનતંત્ર સંબંધિત બીમારી જેવી કે, કબજિયાત, અપચો કે ગેસ તમારા પાચનતંત્રની નબળાઈના કારણે થાય છે. તે માટે પાચનતંત્ર ને મજબૂત કરવું આવશ્યક છે. તેથી ખોરાક લીધા પછી તેને પચાવવા માટે ચાલવું જરૂરી છે.  તેથી ચાલવાથી પેટની તેમજ પાચનતંત્રની સમસ્યાઓ દૂર રહે છે અને પાચનતંત્ર મજબુત થશે. 

ઉમર વધવાની સાથે હાડકાનું કેલ્શિયમ ઓછુ થાય છે અને તે કમજોરીને ઘટાડવા સારા ખોરાકની સાથે નિયમિત ચાલવું પણ અનિવાર્ય છે. ચાલવાથી આપણા હાડકાના સાંધાના દુખાવામાં પણ રાહત થાય છે. (વધુ ઉંમર હોય તો ડોક્ટરની સલાહ મુજબ તમારા શરીરને ધ્યાનમાં રાખીને વોકિંગ કરવું. વધુ ઉંમર હોય તો કદાચ ડોક્ટર ઓછુ વોકિંગ કરવાનું પણ કહે.)

વૈજ્ઞાનિકોના મત મુજબ ચાલવાથી આપણી યાદશક્તિ પણ સુધરે છે. હિપ્પોકેમ્પસ  મનુષ્યના મગજનું એક મુખ્ય ઘટક છે. મનુષ્ય અને અન્ય સસ્તન પ્રાણીઓમાં બે હિપ્પોકેમ્પસ હોય છે. તે મગજના બંને બાજુ એક-એક રહેલા હોય છે. ટૂંકા ગાળાની મેમરીથી લાંબા ગાળાની મેમરી સુધીની માહિતીના એકત્રીકરણમાં, અને અવકાશી મેમરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચાલવાથી હિપ્પોકેમ્પસ વધે છે જેથી મગજની યાદશક્તિ તેજ થાય છે. 

અનિયમિત જીવન જીવવાની રીત એક ભયાનક રોગને જન્મ આપે છે અને તે રોગ છે “ડાયાબિટીસ”. ડાયાબિટીસને વધારે થતા રોકવા માટે 2 થી 4  કિલોમીટર ચાલવું જરૂરી છે અને ચાલવાથી શરીરની શુગર ઓછી થાય છે. રોજે ચાલવાથી ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીને પણ લડત આપી શકાય છે. (આ ઉપાય ડાયાબીટીસનો કયો ટાઈપ છે તેના પર આધાર રાખે છે.)

જો તમે તમારું બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા ઈચ્છો છો તો રોજે 30 મિનીટ સુધી ચાલવું જોઈએ. ચાલવાની ક્રિયા સતત કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે અને રોજે ચાલવાની ક્રિયા કરતા રહીએ તો બ્લડ પ્રેશર જેવા રોગથી રાહત મળી શકે છે. જો તમે ચાલવાની પ્રક્રિયાને તમારી ટેવ બનાવી દેશો તો લાંબા સમય સુધી તમને બ્લડ પ્રેશરની સમસ્યા પરેશાન નહિ કરે.  

વિજ્ઞાન અનુસાર હ્રદયના રોગનું જોખમ ઓછું કરવા માટે મોટી ઉમરના વ્યક્તિઓ માટે તો રોજે ઓછામાં ઓછું 15-30 મિનિટ  વોકિંગ કરવું જોઈએ. તેનાથી હાર્ટ અટેક અને બીજા ઘણા હ્રદય રોગો ને ટાળી શકાય છે. એક કિલોમીટર ચાલવાથી 70 થી વધુ કેલેરીને ઓગાળી શકાય છે. રોજે 1 કિલોમીટર ચાલો તો પણ તે તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. આનાથી તમારા હ્યદય, ફેફસા, સ્નાયુ તેમજ પેટ સબંધિત રોગોમાં જરૂર  ફાયદો મળશે.

રોજે નિયમ અનુસાર ચાલવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. બધી બીમારીના આક્રમકથી બચવા રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. રોજે ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ચાલવાથી રોગ પ્રતિકારક કોશિકાઑની ગતિવિધિ જલ્દીથી થાય છે અને શ્વેતકણો જલ્દીથી રિલિજ થાય છે. જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને નાની નાની બીમારીઓ આપોઆપ દૂર થાય છે.

નિયમિત ચાલવાથી ફેફસા મજબુત થાય છે. જો તમે રોજ વધુ ચાલો તો વધુ થાક લાગે, અને વધુ થાક લાગે તો વધુ ઓક્સીજન જોઈએ. વધુ ઓક્સીજામ માટે ફેફસાને વધુ કાર્ય કરવું પડે તેથી ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે. નિયમિત ચાલીને જો તમે ફેફસા પાસે શ્રમ કરાવતા રહો તો ફેફસાની તાકાત ચોક્કસ માત્રામાં વધે છે. તેમજ તમને લાંબા સમય સુધી સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ બને છે.

બસ, આટલી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી પૂરું જીવન હેલ્થી અને હેપ્પી બની રહેશે. આવી જ બીજી મસ્ત મજાની સ્ટોરી વાંચવા આજે જ આ “જીવન ઉપયોગી માહિતી” પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે માટે આ લેખ મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો. 

Tags: 10 facts of walkingbenefits of walkingchalva na faydahealth and walkingjivan upyogi mahitiWALKwalking benefitswalking benefits for weight losswalking benefits in gujaratiwalking for fat loss

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..
Facts

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

October 30, 2020
રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.
Health

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.
Facts

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

October 29, 2020
Next Post

ભૂલથી પણ ઘરની આ 4 વસ્તુ દાનમાં ના આપો, નહીં તો બનશો કંગાળ અને ઘરમાં વધશે કંકાસ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

સાચી કર્તવ્યનિષ્ઠા કોને કહેવાય? વાંચો સરદાર પટેલના આદર્શ જીવનની એક સત્ય ઘટના

સાચી કર્તવ્યનિષ્ઠા કોને કહેવાય? વાંચો સરદાર પટેલના આદર્શ જીવનની એક સત્ય ઘટના

October 7, 2019
આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દેશની બે દિવસીય યાત્રા પર, 10 દસ્તાવેજો પર થશે સમજૂતી કરાર

આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દેશની બે દિવસીય યાત્રા પર, 10 દસ્તાવેજો પર થશે સમજૂતી કરાર

August 17, 2019
ચેકઅપ કરવા આવેલા ડોક્ટરે હાર્દિક પટેલને શું આપી સલાહ, જાણો

ચેકઅપ કરવા આવેલા ડોક્ટરે હાર્દિક પટેલને શું આપી સલાહ, જાણો

August 26, 2018
ભારતમાં Xiaomi એ લોન્ચ કર્યો Mi A3 સ્માર્ટફોન, જાણો તેની કિંમત અને ખાસિયત વિષે

ભારતમાં Xiaomi એ લોન્ચ કર્યો Mi A3 સ્માર્ટફોન, જાણો તેની કિંમત અને ખાસિયત વિષે

August 21, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In