• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Health

ચા -કોફી બંધ કરીને ગ્રીન ટી પીવાનું શરૂ કરો, ગ્રીન ટી પીવાના ફાયદા જાણીને તમે દંગ રહી જશો.

Udaan Times by Udaan Times
October 27, 2020
in Health, Health Tips
0
ચા -કોફી બંધ કરીને ગ્રીન ટી પીવાનું શરૂ કરો,  ગ્રીન ટી પીવાના ફાયદા જાણીને તમે દંગ રહી જશો.
0
SHARES
38
VIEWS
Share on FacebookShare on Twitter

🍵 જયારે વાત આવે ફિટનેસ અને સ્વાસ્થ્યની ત્યારે ગ્રીન ટીના ફાયદાઓને નકારી ન શકાય. ગ્રીન ટી ના લાભના કારણે આજે દુનિયામાં ગ્રીન ટી નું ચલણ ખુબ વધી રહ્યું છે. ગ્રીન ટી મોટાપા,ડાયાબીટીશ,કેન્સર જેવા જોખમમાંથી બચાવે છે. ગ્રીન ટી આંતરિક સ્વાસ્થ્ય સાથે સાથે ત્વચા અને વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે.

  • વજન ઘટાડે છે 

🍵 ગ્રીન ટી વજન ઘટાડવામાં ખુબ જ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ મેટાબોલીઝમ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત જો ગ્રીન ટીના સેવન સાથે જો વ્યાયામ કરવામાં આવે તો તે આપણા શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓગાળીને વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે. ગ્રીન ટીમાં કૈટેચીન અને કૈફીન જેવા તત્વો હોય છે જે આપણા વજનને નિયંત્રણમાં રાખે છે.

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

  • ચિંતા દુર કરી મસ્તિષ્કને એક્ટીવ બનાવે છે 

🍵 ગ્રીન ટીનું સેવન મસ્તિષ્ક માટે પણ ખુબ લાભદાયી સાબિત થાય છે. એક શોધ પરથી જાણવા મળ્યું છે કે ગ્રીન ટી ચિંતાને ઘટાડીને મગજની કાર્ય કરવાની શક્તિમાં સુધારો લાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી પીવાથી એકાગ્રતા પણ વધે છે.

  • ડાયાબીટીશ માટે 

🍵 ગ્રીન ટીનું સેવન કરતા લોકોને ડાયાબીટીશ થવાનો ખતરો રહેતો નથી. જાપાનમાં કરાયેલ એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે રોજે નિયમિત જે લોકો એક કપ ગ્રીન ટીનું સેવન કરતા હતા તે લોકોમાં 33% ટાઈપ 2 ડાયાબીટીશનો ખતરો ઘટી ગયો. એક અધ્યયનમાં એવું સામે આવ્યું હતું કે ગ્રીન ટી ઇન્સુલીન સેન્સીટીવીટીમાં સુધાર લાવે છે. તેમાં એક એન્ટી બાયોટીક ગુણ રહેલો છે જે આપણા લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખે છે જેના કારણે ડાયાબીટીશ જેવી સમસ્યાથી બચી શકાય છે.

  • કોલેસ્ટ્રોલ દૂર કરી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે 

🍵 હાવર્ડ મેડીકલ સ્કુલના એક રીપોર્ટ અનુસાર ગ્રીન ટી આપણા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ગ્રીન ટી માં કૈટેચીન નામનું તત્વ રહેલું છે જે આપણી રક્ત વાહીનીઓમાં કોલેસ્ટ્રોલને જમા નથી થવા દેતો. મિત્રો કોઈ પણ રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ સારી હોવી ખુબ જ જરૂરી છે.

🍵 જો આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છે. તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગ્રીન ટી નું સેવન કરવું જોઈએ. કારણ કે ગ્રીન ટી માં રહેલ પોલીફેનોલ અને ફ્લેવેનોઇડ નામના તત્વો રહેલા છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે.

  • કેન્સરને ફેલાવતા અટકાવે છે 

🍵ગ્રીન ટી માં રહેલ કૈટેચીન નામનું તત્વ કેન્સર વિરોધી ગુણ ધરાવે છે. તે કેન્સરના કણો સામે લડે છે અને કોશિકાઓ તેમજ  ડીએનએને થતા નુકશાનથી બચાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી કેન્સર કોશિકાઓને શરીરમાં ફેલાતી અટકાવવામાં મદદ કરે છે.

  • હાડકાને મજબુત બનાવે છે 

🍵 ગ્રીન ટીનું સેવન બોન મિનરલ ડેન્સીટીમાં સુધારો લાવીને ફેકચરના ખતરાને ઘટાડે છે. આ ઉપરાંત તે હાડકા તૂટવાની પ્રક્રિયાને ઘટાડે છે. તેમજ એક શોધ પરથી જાણવા મળ્યું છે કે હાડકામાં સોજો અને સ્ટ્રેસના કારણે નુકશાન થાય છે. ગ્રીન ટી તે નુકશાનથી બચાવી શકે છે.

  • ત્વચા અને વાળ માટે 

🍵સ્વાસ્થ્યની સાથે સાથે ગ્રીન ટી ત્વચા અને વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ગ્રીન ટી માં એન્ટીઓક્સીડન્ટની સાથે સાથે મિનરલ્સ અને વિટામિન્સ પણ રહેલા છે જે આપણી ત્વચાને યુવાન બનાવી રાખવામાં તેમજ વાળનો ગ્રોથ વધારવા માટે મદદ કરે છે.

  • દાંત અને પેઢાને સ્વસ્થ બનાવે છે 

🍵 ગ્રીન ટી દાંતમાં જમા થયેલા મેલને દુર કરે છે તેમજ કેવીટીના જીવાણુંને પણ નષ્ટ કરે છે. જો તમને વધારે કેવીટી થતી હોય તો તમારે 5 મિનીટ સુધી ગ્રીન ટીના કોગળા કરવા જોઈએ તેનાથી કેવીટી ફેલાવતા જીવાણું ઘટી જશે. આ ઉપરાંત ગ્રીન ટી આપણા પેઢામાં થતા પાયરીયા જેવા રોગોમાં પણ રાહત આપે છે.

Tags: Amazing Factsamazing health tipsgreen teagreen tea benefitshealth issueHEALTH TIPSjivan upyogi mahitiudaan times

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..
Facts

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

October 30, 2020
રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.
Health

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.
Facts

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

October 29, 2020
Next Post
સવારે કેવો નાસ્તો કરવો જોઈએ?  જાણો નાસ્તાનો યોગ્ય સમય અને નાસ્તો ન કરવાથી થતાં નુકશાન.

સવારે કેવો નાસ્તો કરવો જોઈએ? જાણો નાસ્તાનો યોગ્ય સમય અને નાસ્તો ન કરવાથી થતાં નુકશાન.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

આ ગામ માં આજ પણ કોઈ રહેવા માગતું નથી સ્ટોરી સાંભળીને ચકિત થઈ જશો વાંચો..

આ ગામ માં આજ પણ કોઈ રહેવા માગતું નથી સ્ટોરી સાંભળીને ચકિત થઈ જશો વાંચો..

April 1, 2019
દરરોજ ગરમ પાણી પીવાથી થાય છે આ અદભુત ફાયદાઓ, જાણીને તમે પણ દરરોજ પીવા લાગશો ગરમ પાણી

દરરોજ ગરમ પાણી પીવાથી થાય છે આ અદભુત ફાયદાઓ, જાણીને તમે પણ દરરોજ પીવા લાગશો ગરમ પાણી

May 24, 2019
KIA સેલ્ટોસ કારને મળ્યા 50,000 થી વધુ બુકીંગ, જાણો આ પૈસા વસુલ કારની કિંમત અને ફીચર્સ વિશે

KIA સેલ્ટોસ કારને મળ્યા 50,000 થી વધુ બુકીંગ, જાણો આ પૈસા વસુલ કારની કિંમત અને ફીચર્સ વિશે

October 14, 2019
શા માટે નથુરામ ગોડસેએ કરી હતી ગાંધીજીની હત્યા? જાણો નથુરામ ગોડસેએ કોર્ટમાં આપેલ નિવેદન

શા માટે નથુરામ ગોડસેએ કરી હતી ગાંધીજીની હત્યા? જાણો નથુરામ ગોડસેએ કોર્ટમાં આપેલ નિવેદન

October 7, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In