• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

માટલાનું પાણી પીવાના ફાયદા જાણ્યા બાદ તમે ક્યારેય નહિ પીવો ફ્રીઝનું હાનીકારક પાણી- 100% ગેરંટી.

Udaan Times by Udaan Times
October 28, 2020
in Facts, Health, Health Tips
0
માટલાનું પાણી પીવાના ફાયદા જાણ્યા બાદ તમે ક્યારેય નહિ પીવો ફ્રીઝનું હાનીકારક પાણી- 100% ગેરંટી.
0
SHARES
328
VIEWS
Share on FacebookShare on Twitter

આજના આધુનિક યુગમા લગભગ લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ફ્રીજનું ઠંડુ પાણી તમારી તરસ તો સારી રીતે છીપાવી શકે છે પરંતુ બીજી બાજુ તે તમારા શરીરને અનેક રીતે નુકશાન પહોંચાડે છે.🗣️પરંતુ મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. માટીના વાસણમાં રાખેલું પાણી પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે.👨‍🦰આજે અમે તમને એવા ફાયદાઓ જણાવશું કે જેને જાણ્યા બાદ તમે માટલાનું પાણી પીવાનું શરુ કરી દેશો.

  • રોગપ્રતિકારક શક્તિ વધારે છે 

નિયમિત માટલાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.🙆‍♂️જયારે ફ્રીજમાં રહેલી પ્લાસ્ટીકની બોટલમાં પાણી સ્ટોર કરવાથી તેમાં પ્લાસ્ટીકની અશુદ્ધિઓ પણ મિક્સ થઇ જાય છે.🥤પરિણામે તે પાણી પણ અશુદ્ધ બની જાય છે.પરંતુ એવું જાણવા મળ્યું છે કે માટલામાં પાણી સ્ટોર કરવાથી શરીરમાં ટોરેસ્ટોરેનનું સ્તર વધે છે. 

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

  • માટલાનું પાણી પીવાથી પીએચ સ્તરનુ યોગ્ય સંતુલન રહે છે 

માટલાની માટીમાં એક ક્ષારીય ગુણ રહેલો હોય છે.🫀તે ક્ષારીય પાણી અમ્લતાની સાથે પ્રભાવિત થઈને શરીરને યોગ્ય પીએચ માત્રા પ્રદાન કરે છે. જે શરીર માટે લાભકારી અને જરૂરી છે.👊જેનાથી શરીરમાં બીમારીઓનું આગમન થતું અટકાવે છે. 

  • માટલાનું પાણી ગળાના રોગોમાં આપે છે રાહત 

સામાન્ય રીતે આપણે ગરમીની ઋતુમાં પાણીની ખુબ તરસ લાગતા ફ્રીજનું ઠંડુ પાણી પી લેતા હોઈએ છીએ. પરંતુ ફ્રીજનું ઠંડુ પાણી આપણા શરીરમાં જઈને આપણા શરીરના અંગોને એકદમ ઠંડા કરી દે છે. જેના કારણે શરીર પર તેની આડઅસર થાય છે.

🫁તેનાથી ગળાની કોશીકાઓનું તાપમાન એક્દમ નીચું થઇ જાય છે જેના કારણે  ગળામાં સમસ્યાઓ આવી શકે છે. તેનાથી ગળાની ગ્રંથીઓમાં સોજો આવી શકે છે.🙇પરંતુ માટલાનું પાણી આપણા ગળા પર શાંત પ્રભાવ પાડે છે જેથી ગળાની સમસ્યાથી બચી શકાય છે.

  • માટલાનું પાણી કબજીયાતથી બચાવે છે 

ફ્રીજનું ઠંડુ પાણી કે બરફનું ઠંડા પાણીથી શરીરમાં વાતનું પ્રમાણ વધે છે. ફ્રિજના ઠંડા પાણીથી કબજિયાત જેવી સમસ્યા થાય છે.🤦‍♂️જયારે માટલાનું પાણી પીવાથી શરીરમાં વાતનું પ્રમાણ સંતુલનમાં રહે છે. માટલાનો રંગ ગેરુથી કરવામ આવ્યો હોય છે જેનો ઉપયોગ ગરમીમાં શીતળતા પ્રદાન કરે છે. માટે માટલાનું પાણી આપણા વાત દોષને અંકુશમાં રાખી આપણને કબજિયાત જેવી પેટની સમસ્યાથી બચાવે છે.😃આ ઉપરાંત ગેસ અને એસીડીટી જેવી સમસ્યાથી પણ બચાવે છે.

  • માટલું પાણીમાં રહેલા વિષેલ પદાર્થને શોષી લે છે 

માટીમાં શુદ્ધિકરણનો ગુણ રહેલો છે. માટી પાણીમાં રહેલા બધા જ વિષેલા તત્વોને શોષીને પાણીને શુદ્ધ બનાવે છે.💦માટીના બનેલા માટલામાં સુક્ષ્મ છિદ્રો હોય છે જેને નરી આંખે જોઈ શકાતા નથી. આ છિદ્રો પાણીને શુદ્ધ બનાવે છે તેમજ પાણીના તાપમાન ને જાળવી રાખે છે.💧માટે અન્ય પાણીની તુલનામાં માટલાનું પાણી વધારે શુદ્ધ અને મિનરલ્સ વાળું રહે છે.

  • એનીમિયા અને લોહીની ઉણપ ધરાવતા લોકો માટે વરદાન સ્વરૂપ માટલાનું પાણી 

એનેમિયા એટલે કે લોહીની ઉણપ સામે લડી રહ્યા દર્દીઓ માટે માટલાનું પાણી વરદાન સ્વરૂપ સાબિત થાય છે.🩸તમને જાણીને નવાઈ લાગશે કે માટીમાં આયરનનું પ્રમાણ ભરપુર માત્રામાં હોય છે. અને આયરન આપણા શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે.🧬માટે આ બીમારીથી બચવા માટે હંમેશા માટલાનું પાણી પીવું જોઈએ.

  • બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે 

માટલાનું પાણી આપણા શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.માટલાનું પાણી ખરાબ કોલેસ્ટ્રોની માત્રા ઘટાડીને હાર્ટ અટેક🫀જેવી ગંભીર સમસ્યાથી બચાવે છે. તે માટે માટીના ઘડાનું પાણી શરીર માટે ખુબજ ફાયદાકારક માનવમાં આવે છે. 

  • શરીરના દુઃખાવાથી લઈને આર્થરાઈટીશ માટે ફાયદાકારક 

માટીમાં એન્ટી ફ્લેમેટરી ગુણ રહેલા છે તેથી માટલામાં રાખેલું પાણી પીવાથી શરીરમાં દુઃખાવો, સોજો વગેરે જેવી સમસ્યા થતી નથી.🙅‍♂️આટલું જ નહિ માટલાનું પાણી આર્થરાઈટીશ જેવી બીમારીમાં પણ ખુબ જ રાહત આપે છે.

  • ત્વચા માટે લાભદાયી 

માટીના વાસણમાં રાખેલું પાણી ત્વચા સંબંધી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો આપવવામાં મદદ કરે છે.💪માટલાનું પાણી ફોલ્લા,ફંગશ, મસા તેમજ અન્ય ત્વચા સંબંધી સમસ્યા થવા દેતું નથી.🧏‍♂️આ ઉપરાંત માટલામાં રાખેલું પાણી પીવાથી ત્વચા ચમકવા લાગે છે. આ આર્ટીકલ તમને ગમ્યો હોય તો નીચે આપેલા પેજનું LIKE બટન દબાવજો..

Tags: aayurveda and waterayurvedik waterBenefits of drinking potable waterdrink pot waterdrink simple waterFACTShealth benefits of waterHEALTH TIPS

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
Next Post
ચા પીધા બાદ તમારા શરીરમાં થાય છે આ ભયંકર ફેરફાર..  એક વાર ભૂલ્યા વગર વાંચી લેજો.

ચા પીધા બાદ તમારા શરીરમાં થાય છે આ ભયંકર ફેરફાર.. એક વાર ભૂલ્યા વગર વાંચી લેજો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

ફેંગુશુઈ મુજબ આવા આવા ફેરફાર કરો પર્સમાં,   જો જો પર્સ બદલી નાખશે તમારી કિસ્મત.

ફેંગુશુઈ મુજબ આવા આવા ફેરફાર કરો પર્સમાં, જો જો પર્સ બદલી નાખશે તમારી કિસ્મત.

October 16, 2020
Samsung એ લોન્ચ કર્યો પોતાનો નવો સ્માર્ટફોન A20s, જાણો તેની કિંમત અને સ્પેસિફિકેશન વિશે

Samsung એ લોન્ચ કર્યો પોતાનો નવો સ્માર્ટફોન A20s, જાણો તેની કિંમત અને સ્પેસિફિકેશન વિશે

October 7, 2019
Tata ની નવી ઇલેક્ટ્રિક કાર Tigor EV લોન્ચ, જાણો કેટલી છે તેની કિંમત

Tata ની નવી ઇલેક્ટ્રિક કાર Tigor EV લોન્ચ, જાણો કેટલી છે તેની કિંમત

October 14, 2019
તાંત્રિક હોવાનો દાવો કરી કાકા કરતા હતા રેપ, કહ્યું મારી સાથે સંબંધ બનાવ બધા દુઃખો દૂર થઇ જશે

તાંત્રિક હોવાનો દાવો કરી કાકા કરતા હતા રેપ, કહ્યું મારી સાથે સંબંધ બનાવ બધા દુઃખો દૂર થઇ જશે

October 11, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In