• About Us
  • Contact Us
Saturday, January 16, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

પરિવાર માટે આ 5 બ્રાન્ડ્સ ખરીદતા પહેલા આ વાંચી લો, હકીકત જાણી, આંખો ફાટી જશે.

Udaan Times by Udaan Times
October 19, 2020
in Facts, Health
0
પરિવાર માટે આ 5 બ્રાન્ડ્સ ખરીદતા પહેલા આ વાંચી લો,  હકીકત જાણી, આંખો ફાટી જશે.
0
SHARES
466
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આજે ખાદ્યપદાર્થનું  ઉત્પાદન કરતી કંપની કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તે પોતાની પ્રોડક્ટ્સને 🤵‍♂️ સારી બતાવવા માટે ગ્રાહકોને કોઈ પણ રીતે ભરમાવી શકે 🤷‍♂️ છે. કારણ કે કંપનીને પૂરી આઝાદી છે કે તેઓ પોતાની પ્રોડક્ટ્સ માટે કોઈ પણ જાહેરાત 📺 કરી શકે છે. જેના લીધે ગ્રાહકોને તે પોતાની પ્રોડક્ટ્સ હેલ્ધી 💪 છે તેવો વિશ્વાસ અપાવતા હોય છે. પરંતુ હકીકતમાં તે ખાદ્યપદાર્થો તમારા માટે નુકશાનદેહ પણ સાબિત થઇ શકે છે. તો આજે અમે તમને પાંચ એવા ખાદ્યપદાર્થ વિશે જણાવશું કે જેને કંપની ખુબ હેલ્ધી 💪 જણાવે છે પરંતુ હકીકતમાં તે આપણા સ્વાસ્થ્યને ખુબ જ નુકશાન 😱 પહોંચાડે છે. 

  • ન્યુટેલા – 

ચોકલેટ ફ્લેવર ન્યુટેલા 🍫 ઘણા લોકોનો ફેવરીટ ખાદ્યપદાર્થ બનવા લાગ્યો છે. ઘણા લોકો ન્યુટેલાને હેલ્ધી સમજીને સવારના નાસ્તામાં બ્રેડ 🍞 પર લગાવીને અથવા દુધમાં મિક્સ કરીને તેનું સેવન કરતા હોય છે.કંપની જણાવે છે કે ન્યુટેલા નટ્સ, 🌰 દૂધ અને કોકો પાવડરમાંથી બનાવવામાં આવે છે. તો તે દ્રષ્ટીએ ચાલો તેને હેલ્ધી પણ ગણી શકાય. પરંતુ તેના ઇન્ગ્રીડીયન્ટસ જોવામાં આવે તો તેમાં 8.6 ગ્રામ કર્બોહાઈડ્રેટ છે જેમાં 8.5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ તો ખાંડ છે. મતલબ એક વખતમાં  તમે બ્રેડમાં 🍴 જેટલું ન્યુટેલા લગાવો છો તો તેનો મતલબ છે કે તમે 2 ચમચી 🥄🥄 ખાંડનું સેવન કરો છો.

READ ALSO

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

  • બોર્નવીટા – 

લગભગ બાળકોને 👶 બોર્નવીટા પીવડાવવામાં 🥛 આવતું હોય છે.બાળકોને દૂધ ન ભાવતું હોય તેથી તેને બોર્નવીટા વાળું દૂધ આપતા હોય છે.આ ઉપરાંત માતાઓ એવું વિચારે છે કે બોર્નવીટાથી બાળકના તન અને મનનો વિકાસ થાય છે પરંતુ તમને જણાવી દઈએ કે તે જ બોર્નવીટામાં માત્ર 1.4 ગ્રામ જ પ્રોટીન છે અને 17 ગ્રામ કાર્બોહાઈડ્રેડ છે. અને 17 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાં 14.6 ગ્રામ તો ખાંડ 🍚 જ છે. મતલબ તમે તમારા બાળકને પ્રોટીન નહિ પરંતુ ખાંડ જ પીવડાવો છો.🥛

  • સુગર ફ્રી 

સુગર ફ્રીનું ચલણ ખુબ જ વધવા લાગ્યું છે. 🍚 ડાયાબીટીશના દર્દી તેમજ જે લોકો પોતાનો વજન વધારવા નથી માંગતા તે લોકો સુગર ફ્રી ખાદ્ય પદાર્થ ખાવાનું પસંદ કરતા હોય છે. 👩‍⚕️ કારણ કે બધા એવું સમજે છે કે તેનો સ્વાદ ખાંડ જેવો મીઠો છે અને તેમાં 0 કેલેરી છે. પરંતુ તેને બનાવવામાં માટે ઉપયોગમાં આવતી સૌથી પહેલી સામગ્રી છે લેક્ટોસ. લેક્ટોસ દુધમાં રહેલી ખાંડ છે. માટે જો તમને દૂધ 🥛 નથી પચતું તો આ વસ્તુ તમારા માટે યોગ્ય નથી.

બીજી સામગ્રી છે aspartame. આ એક આર્ટીફીસીયલ સ્વીટનર 🧬 છે જે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. તેનાથી ઘણી આડઅસર 🧬 થાય છે જેમકે વજન વધવો, બ્લડ પ્રેશર વધવું વગરે. આ ઉપરાંત કંપનીએ પોતે જ ચેતવણી આપી છે કે તેમાં aspartame છે જે બાળકો 👶 માટે થઇ શકે છે હાનીકારક. આ ઉપરાંત તેમાં બીજા ઘણા એવા કેમિકલનો 🧪 ઉપયોગ કરવામાં આવ્યો છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. માટે જો તમે પણ સુગર ફ્રી ખાવાનું પસંદ કરતા હોય તો આજે જ બંધ કરો. 👐

  • મેગી ઓટ્સ નુડલ્સ 

લગભગ લોકોની પહેલી પસંદ હોય છે 🍝 મેગી. ઘણા પ્રકારની મેગી આવવા લાગી છે. જેમ કે મેગી મસાલા નુડલ્સ,મેગી આટા નુડલ્સ,મેગી ઓટ્સ નુડલ્સ વગેરે. 🍝 મેગી પોતાના ઓટ્સ નુડલ્સને એક સ્વાસ્થ્યવધાર્ક નાસ્તો 🍝 જણાવે છે. તેના ઇન્ગ્રીડીયન્ટસ જોવામાં આવે તો તેમાં 39% જ ઓટ્સ છે જયારે  50% થી વધુ મેંદો છે. આ ઉપરાંત તેના મસાલામાં સોડીયમ હોય છે જે આપણા શરીરના પાણીને 👤 રોકી રાખે છે.જેના કારણે તે વજન વધવાનું કારણ 👤 બને છે.

  • ન્યુટ્રેલાઈટ – Nutralite butter

ભારતમાં લોકો બટરના 🧈 શોખીન હોય છે. લગભગ વાનગીઓમાં બટરનો ઉપયોગ તો થતો જ હોય છે. પરંતુ લોકો બટરના 🧈 બદલામાં ન્યુટ્રેલાઈટ વાપરવા લાગ્યા છે. કારણ કે લોકોનું માનવું છે કે ન્યુટ્રેલાઈટ તે બટરનું 🧈💪 હેલ્ધી વર્ઝન છે. પરંતુ તમને જણાવી દઈએ કે અમુલ બટર દૂધ અને મીઠાથી બનાવવામાં આવે છે જયારે ન્યુટ્રેલાઈટ તો રીફાઇન તેલમાંથી 🛢️ બનાવવામાં આવે છે. જે આપણા શરીરને અનેક રીતે નુકશાન પહોંચાડે છે. આ ઉપરાંત પણ તેમાં અનેક હાનીકારક કેમિકલ ⚗️ અને ફલેવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માટે જો તમારે બટર પસંદ હોય તો તેને યોગ્ય માત્રામાં સેવન કરો પરંતુ ન્યુટ્રેલાઈટને તેનું હેલ્ધી વર્ઝન માનીને ક્યારેય ભૂલથી પણ તેનું સેવન ન કરવું.

મિત્રો, જે પણ તમે ખાઈ રહ્યો છે તે તમારા માટે યોગ્ય છે કે નહિ તેની ખાસ ચકાસણી કરવી જોઈએ. માટે તમે કોઈ પણ ખાદ્ય પદાર્થીની 🍱 ખરીદી કરો છો તો સૌથી પહેલા તેના ઇન્ગ્રીડીયન્ટસ 🔎 ખાસ ચેક કરવા. આવી જ બીજી માહિતી માટે આ “જીવન ઉપયોગી માહિતી” પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે.

Tags: bournvitajivan upyogi mahitiNUTELAnutralite buttersocial gujaratiSUGER FREETOP consumer companies

Related Posts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..
Facts

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

October 30, 2020
Next Post
રોજ આહારમાં ખાઓ કેળા, જાણો કેળાના આ ૧૧ ચમત્કારિક ફાયદા

રોજ આહારમાં ખાઓ કેળા, જાણો કેળાના આ ૧૧ ચમત્કારિક ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

પ્લે સ્ટેશન, સ્માર્ટ ફોન, લેપટોપ, ટીવી, વીડિયો રેકોર્ડર, કેમેરા બધી જ પ્રોડક્ટમાં આગવું સ્થાન ધરાવે છે SONY કંપની

પ્લે સ્ટેશન, સ્માર્ટ ફોન, લેપટોપ, ટીવી, વીડિયો રેકોર્ડર, કેમેરા બધી જ પ્રોડક્ટમાં આગવું સ્થાન ધરાવે છે SONY કંપની

May 30, 2019
જાણો આ સિંઘમ મામલતદાર સાથે ગુજરાત સરકારે શુ કર્યું કે તેમણે કહ્યું કે આ ઇનામ મને કાયમ યાદ રહેશે

જાણો આ સિંઘમ મામલતદાર સાથે ગુજરાત સરકારે શુ કર્યું કે તેમણે કહ્યું કે આ ઇનામ મને કાયમ યાદ રહેશે

March 4, 2019
હું ગુજરાતને સાઉથ કોરિયા બનાવવા માંગતો હતો: PM મોદી

હું ગુજરાતને સાઉથ કોરિયા બનાવવા માંગતો હતો: PM મોદી

October 7, 2018
ફોટાઓ જોઇને જ ખુશ થઇ જશો તમે, એક ક્લિકમાં જોઇલો આ મજેદાર ફોટાઓ…

ફોટાઓ જોઇને જ ખુશ થઇ જશો તમે, એક ક્લિકમાં જોઇલો આ મજેદાર ફોટાઓ…

July 18, 2020

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (36)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
  • કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In