• About Us
  • Contact Us
Monday, April 12, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

Udaan Times by Udaan Times
October 25, 2020
in Facts, Health
0
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ
0
SHARES
4k
VIEWS
Share on FacebookShare on Twitter

🤷‍♀️ ઋતુ બદલાતા આપણા શરીરમાં ઘણા પ્રકારના ચર્મરોગો થવાની સમસ્યા રહેતી હોય છે. જેમ કે દાગ, ધાધર, ખરજવું કે ખંજવાળ જેવી સમસ્યાઓ🥴થતી હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે આપણે અનેક પ્રકારની દવાઓમાં💊ખર્ચો કરીએ છીએ તેમજ અનેક પ્રકારની મોંઘી ટ્યુબ અને મલમનો ઉપયોગ કરીએ છીએ. એટલો ખર્ચો કરવા છતાં પણ સમસ્યા જડમૂળમાંથી જતી નથી.

😈ચર્મરોગો એવા છે કે જેને દુર કરવા ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આજે અમે તમને તેનો એક એવો ઘરેલું ઉપચાર જણાવશું જે એક પણ રૂપિયાની દવા💊કે ટ્યુબ વગર 100% તમારા જીદ્દી અને જૂનામાં જુના ચર્મરોગને જડમૂળમાંથી ખતમ કરી દેશે. અને તમારી ચામડીને પહેલા જેવી બનાવી દેશે.

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

  • એલોવેરા જેલ (પહેલી સામગ્રી)

આ ઉપાય માટે સૌપ્રથમ એક ફ્રેશ🍃એલોવેરા લેવું. કારણ કે એલોવેરામાં ખંજવાળ શાંત કરવાનો ગુણ હોય છે. એલોવેરાની ઉપરની પરત કાઢી તેનું જેલ એક પાત્રમાં કાઢી લેવું. બે થી ત્રણ ચમચી એલોવેરા જેલ હોવું જોઈએ. અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખવી એલોવેરાનો ઉપયોગ કરતા પહેલા એલોવેરને બરાબર ધોઈ લેવું. ત્યાર બાદ તેને પાંચ મિનીટ સુધી સૂકવવા દેવું ત્યાર બાદ ફરીથી ધોવું અને પછી તેને જેલ બનાવવા માટે ઉપયોગમાં લેવું.

  • લીમડાની પેસ્ટ (બીજી સામગ્રી)

આપણે બધા જાણીએ છીએ કે લીમડાનો🍃ઉપયોગ સદીઓથી ચામડીના રોગો માટે કરવામાં આવ્યો છે. લીમડો માત્ર દાગ, ધાધર ખંજવાળ મટાડે છે એટલું જ નહિ પરંતુ તેનો ઉપયોગ તમારા ત્વચાને ઇન્ફેકશન તેમજ બળતરાથી પણ છૂટકારો આપાવે છે. 🍃લીમડાની પેસ્ટ બનાવવા માટે એક કટોરી લીમડાના પાંદ લેવા. પાંદને બરાબર ધોઈને સાફ કરી લેવા.ત્યાર બાદ તેમાં એક થી બે ચમચી પાણી ઉમેરીને તેને મિક્સરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો.

  • કપૂરની ગોળી (ત્રીજી સામગ્રી)

આ ઉપાય માટે ત્રીજી સામગ્રી રહેશે કપૂરની ગોળી. તમને જણાવી દઈએ કે આપણા પૂર્વજો કપૂરનો ઉપયોગ ચર્મરોગો માટે કરતા હતા. કપૂર ચામડીના રોગો માટે ખુબ જ ફાયદાકારક છે. માટે આ ઉપાય માટે કપૂરની એક ગોળી લેવાની છે અને તેને પીસીને તેનો પાવડર બનાવી લેવાનો છે.

  • ત્રણેય સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવવાની રીત 

સૌપ્રથમ એક સ્વચ્છ કટોરીમાં🥣દોઢ ચમચી લીમડાની પેસ્ટ લેવી. તેમાં બે ચમચી એલોવેરા જેલ ઉમેરવું. ત્યાર બાદ તેમાં કપૂરની ગોળીનો પાવડર ઉમેરવો. હવે આ ત્રણેય વસ્તુને બરાબર રીતે મિક્સ કરવી. બે થી ત્રણ મિનીટ સુધી સતત તેને સારી રીતે મિસ્ક કરવું જેથી લીમડાની પેસ્ટમાં એલોવેરા જેલ અને કપૂર બરાબર રીતે ભળી જાય.

  •  પેસ્ટ ઉપયોગ કરવાની રીત 

ચામડીના જે ભાગમાં દાગ, ખંજવાળ, ધાધર, બળતરા વગેરે જેવી સમસ્યા છે. ચામડીના તે ભાગ પર આ પેસ્ટ લગાવવાની છે. આ પેસ્ટને રૂ (કોટન)ની મદદથી લગાવવી અથવા તો જો તમે હાથ વડે લગાવો છો તો ખાસ ધ્યાન રાખવું કે તમારા હાથ બિલકુલ સ્વચ્છ હોય.  ચામડીનો અસરકારક ભાગ આ પેસ્ટથી ઢંકાઈ જાય એટલી પેસ્ટ ત્યાં લગાવવી છે.

જયારે આ પેસ્ટ બરાબર રીતે સુકાય જાય ત્યાર બાદ તેને સાધારણ પાણીથી સાફ કરી લેવી. એક વાતનું ધ્યાન રાખવું કે વધારે પડતા ઠંડા કે ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો. પેસ્ટને હટાવવા માટે નોર્મલ અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવાનો છે.

આ પેસ્ટ લગાવ્યા બાદ તરત જ તમને તેમાં રાહત જોવા મળશે.તેમજ નિયમિત તમે આ ઉપચાર લગાવો છો તો થોડા જ દિવસમાં તમારી ચામડીનો ગમે તેવો રોગ કે ઇન્ફેકશન હશે તે દુર થઇ જશે અને તમને લાગશે પણ નહિ કે ચામડીના તે ભાગમાં ક્યારેય કોઈ રોગ થયો હતો.તમારા કોઈ પણ પ્રકારના ચર્મરોગને 100% દુર કરી દેશે.

આ વાતનું ખાસ ધ્યાન રાખવું 

આ પેસ્ટનો ઉપયોગ કરતી વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે જેટલા દિવસ સુધી તમે આ પેસ્ટનો ઉપયોગ કરો છો એટલા દિવસ સુધી તમારે ચામડીના અસરકારક ભાગ પર સાબુ, લોશન જેવી કોઈ પણ કોસ્મેટીક વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. જો કોઈ કોસ્મેટીક વસ્તુનો ત્યાં ઉપયોગ કરશો તો ઉપચારનો લાભ થશે નહિ.

આવી જ બીજી માહિતી માટે આ 👉 “જીવન ઉપયોગી માહિતી” 👈 પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે 👇 આપેલું લાઈકનું બટન 👍 પણ દબાવી દેજો.. જેથી આવા જ બીજા લેખ તમને મળતા રહે. 🙏

Tags: ayurvedic tipsECZEMAEczema ayurvedic solutionEczema health tipsEczema home solutionEczema problemEczema proper solutionEczema skin problemEczema solutionjivan upyogi mahitiskin ayurvedik tipsSKIN PROBLEM

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
Next Post
ચા -કોફી બંધ કરીને ગ્રીન ટી પીવાનું શરૂ કરો,  ગ્રીન ટી પીવાના ફાયદા જાણીને તમે દંગ રહી જશો.

ચા -કોફી બંધ કરીને ગ્રીન ટી પીવાનું શરૂ કરો, ગ્રીન ટી પીવાના ફાયદા જાણીને તમે દંગ રહી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

ભારતીય વિમાનનું અપહરણ કરી આતંકીઓએ ભારતની જેલમાંથી છોડાવ્યો હતો મસુદ અઝહરને, વાંચો સમગ્ર કહાની

ભારતીય વિમાનનું અપહરણ કરી આતંકીઓએ ભારતની જેલમાંથી છોડાવ્યો હતો મસુદ અઝહરને, વાંચો સમગ્ર કહાની

June 11, 2019
એમિટી યુનિવર્સસિટીમાં છોકરીઓ સાથે ઝગડા બાદ મારવામાં આવેલા વિદ્યાર્થીઓને દેશભરમાંથી સમર્થન મળતા પોલીસ એક્શનમાં, ત્રણ છોકરાઓની કરી ધરપકડ

એમિટી યુનિવર્સસિટીમાં છોકરીઓ સાથે ઝગડા બાદ મારવામાં આવેલા વિદ્યાર્થીઓને દેશભરમાંથી સમર્થન મળતા પોલીસ એક્શનમાં, ત્રણ છોકરાઓની કરી ધરપકડ

September 5, 2019
જાણો, લાંચના આરોપમાં વિવાદમાં આવેલ રાકેશ અસ્થાનાની પોલીસ કરિયરની કહાની

જાણો, લાંચના આરોપમાં વિવાદમાં આવેલ રાકેશ અસ્થાનાની પોલીસ કરિયરની કહાની

October 27, 2018
હેલિકોપ્ટરનો દરવાજો બંધ ના થતા રાહુલ ગાંધીએ કર્યો રિપેર

હેલિકોપ્ટરનો દરવાજો બંધ ના થતા રાહુલ ગાંધીએ કર્યો રિપેર

May 11, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In