• About Us
  • Contact Us
Saturday, January 16, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

Udaan Times by Udaan Times
October 31, 2020
in Facts
0
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
0
SHARES
392
VIEWS
Share on FacebookShare on Twitter

આપણા પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને પુરાણોમાં 📖એવા ઘણા તથ્યો અને ઉપાય જણાવ્યા છે જેનું પાલન કરવાથી મનુષ્ય જીવન સફળ થાય છે. આપણા શાસ્ત્રોમાં ભોજન કરવાથી લઈને પૂજાપાઠ અને વસ્ત્રો પહેરવા સુધીના નિયમો જણાવવામાં આવ્યા છે. વસ્ત્રો સાથે સંબંધિત નિયમો વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યા છે જેમાં અમુક અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે કે તે અવસ્થામા નિર્વસ્ત્ર રહેવું પાપ માનવામાં આવે છે.👤આજે અમે તમને એવા કામ વિશે જણાવશું જેને કપડા પહેર્યા વગર કરવાથી ખુબ પાપ લાગે છે.

  • સ્નાન કરતા સમયે 

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વિષ્ણુ પુરાણમાં સ્નાન કરતા સમયે,કપડા પહેર્યા વગર સુવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે.🏊‍♂️તેના માટે વિષ્ણુ પુરાણના બારમાં આધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય કપડા પહેર્યા વગર ન્હાવું જોઈએ નહિ. પોતાને કપડાથી ઢાંકીને જ ન્હાવું જોઈએ.

READ ALSO

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

આ વાતનો સંબંધ કૃષ્ણ ભગવાનની એક કથા સાથે જોડ્યો છે. જયારે ગોપીઓ નદીમાં ન્હાતી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેના કપડા ચોરી લીધા હતા. ત્યાર બાદ તેણે ગોપીઓને સમજાવ્યું હતું કે આજે તો મેં કપડા ચોર્યા છે કાલે કોઈ અન્ય પણ કપડા ચોરી કરવાની હિંમત કરી શકે છે.🙏માટે જયારે પણ સ્નાન કરો ત્યારે કંઈ ને કંઈ કપડા પહેરીને ન્હાવું જોઈએ.

શ્રી કૃષ્ણએ પોતાની લીલામાં એવો સંદેશ આપ્યો છે કે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાથી પાપના ભાગી બનીએ છીએ.😲કારણ કે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાથી જળ દેવતા નારાજ થઇ જાય છે. માટે ભૂલથી પણ કપડા પહેર્યા વગર સ્નાન કરવું જોઈએ નહિ.

  • નિર્વસ્ત્ર થઈને સુવું તે મહાપાપ છે 

એક બાજુ વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જોઈએ તો કપડા પહેર્યા વગર સુવાથી ઘણા ફાયદા થાય છે. કપડા પહેર્યા વગર સુવાથી સારી ઊંઘ આવે છે અને શરીરનું તાપમાન સ્થિર રહે છે.🧖‍♂️પરંતુ બીજી બાજુ વિષ્ણુ પુરણમાં કપડા પહેર્યા વગર સુવાની મનાઈ કરવામાં આવી છે. તેનું કારણ તેને ચંદામામાને જણાવ્યું છે.

વિષ્ણુ પુરણ અનુસાર  કપડા પહેર્યા વગર સુવાથી 🌙ચંદ્ર દેવનું અપમાન થાય છે. આ ઉપરાંત રાત્રીના સમયે આપણા ઘરમાં આપણા પૂર્વજોની આત્માની અવર જવર રહેતી હોય છે. એવામાં તેમની આત્માઓ આપણને નિર્વસ્ત્ર સુતેલા જોઈને ભડકી જાય છે. તેમજ કપડા પહેર્યા વગર સુવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ શરીર પર પડે છે.👻માટે ભૂલથી પણ ક્યારેય નિર્વસ્ત્ર થઈને સુવું જોઈએ નહિ.

  • કપડા પહેર્યા વગર કે અર્ધનગ્ન અવસ્થામાં પૂજા અર્ચના કરવી પાપ છે 

ઘણા લોકો સ્નાન કર્યા બાદ પુરા વસ્ત્રો પહેર્યા વગર અર્ધનગ્ન અવસ્થામાં પૂજા અર્ચના કરવા લાગે છે. 👏આવુ કરવાથી દેવી દેવતાનું અપમાન થાય છે. શસ્ત્રો અનુસાર પૂજા અર્ચના કરતી વખતે સીવ્યા વગરના કપડા ન પહેરવા જોઈએ. અર્ધનગ્ન અવસ્થામાં પૂજા અર્ચના કરવી તે વિધિથી વિપરીત માનવામાં આવે છે. માટે પૂજા અને અર્ચનાના પવિત્ર સમયે કપડા પહેરીને પૂજા કરવી જોઈએ. 🤷‍♂️પિતૃની પૂજા કરતા સમયે ભીના કપડા પહેરવા સૌથી ઉચિત ગણાય છે.

  • હાથ પગ ધોતી વખતે 

વિષ્ણુ પુરાણ અનુસાર હાથ પગ ધોતી વખતે અથવા કોગળા કરતી વખતે કે પાણી સંબંધિત કોઈ પણ કાર્ય કપડા પહેર્યા વગર ન કરવા જોઈએ.🏊‍♂️કારણ કે જળ સ્ત્રોત પાસે નગ્ન અવસ્થામાં રહેવું તે પાપ માનવામાં આવે છે. પાણી પર જળના દેવતા વરુણ દેવતાનો અધિકાર હોય છે. અને જળ સ્ત્રોત પાસે નગ્ન અવસ્થામાં જવાથી વરુણ દેવતા નારાજ થઇ જાય છે. આ ઉપરાંત તેનું બીજું કારણ એ છે કે જળ ક્ષેત્રો પાસે પિતૃનું સ્થાન હોય છે.🌊તેવી જગ્યાઓ પાસે નિર્વસ્ત્ર રહેવાથી દેવતા તેમજ પિતૃ નારાજ થઇ શકે છે.

આવી જ બીજી માહિતી માટે આ 👉 “જીવન ઉપયોગી માહિતી” 👈 પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે 👇 આપેલું લાઈકનું બટન 👍 પણ દબાવી દેજો.. જેથી આવા જ બીજા લેખ તમને મળતા રહે. 🙏

Tags: Amazing FactsFACTSgujarati dayrojivan upyogi mahitino clothspardesi dudesocail gujarati

Related Posts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..
Facts

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

October 30, 2020
શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.
Facts

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

October 29, 2020
Next Post
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

કોરોનામાં પણ લોકોએ કર્યા આવા જુગાડ, જોતા જ હસી પડશો..

કોરોનામાં પણ લોકોએ કર્યા આવા જુગાડ, જોતા જ હસી પડશો..

July 20, 2020
પરિવાર લગ્નમાં ગયો હતો અને ચોર તાળું તોડી રોકડ રૂપિયા અને ઘરેણાં સહિત ૧૨ લાખ રૂપિયાની ચોરી કરી ગયા

પરિવાર લગ્નમાં ગયો હતો અને ચોર તાળું તોડી રોકડ રૂપિયા અને ઘરેણાં સહિત ૧૨ લાખ રૂપિયાની ચોરી કરી ગયા

December 14, 2019
જૂનાગઢમાં વડાપ્રધાનના લોકાર્પણ કર્યાના મહિના બાદ પણ ટાઉનહોલ બંધ

જૂનાગઢમાં વડાપ્રધાનના લોકાર્પણ કર્યાના મહિના બાદ પણ ટાઉનહોલ બંધ

September 28, 2018
હવામાન વિભાગની આગાહી, જાણો આગામી બે દિવસમાં રાજ્યભરમાં વરસાદની સ્થિતિ વિષે

હવામાન વિભાગની આગાહી, જાણો આગામી બે દિવસમાં રાજ્યભરમાં વરસાદની સ્થિતિ વિષે

August 9, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (36)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
  • કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In