• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

સવારે કેવો નાસ્તો કરવો જોઈએ? જાણો નાસ્તાનો યોગ્ય સમય અને નાસ્તો ન કરવાથી થતાં નુકશાન.

Udaan Times by Udaan Times
October 27, 2020
in Facts, Health
0
સવારે કેવો નાસ્તો કરવો જોઈએ?  જાણો નાસ્તાનો યોગ્ય સમય અને નાસ્તો ન કરવાથી થતાં નુકશાન.
0
SHARES
316
VIEWS
Share on FacebookShare on Twitter

સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે પાતળા થવા માટે ડાયેટ કરવી છે તો ખાવાનું ઘટાડવું જોઇએ. જેમાં તેઓ સવારનો નાસ્તો બંધ કરે છે, તેઓ એમ વિચારે છે કે જો તેઓ સવારનો નાસ્તો નહીં કરે તો તે પાળતા થશે. પરંતુ તે લોકો જાણતા નથી કે સવારનો નાસ્તો ન કરવાથી શરીરને સૌથી વધારે નુક્શાન થાય છે.

જે લોકો ડાયેટ કરે છે કે કરવા ઇચ્છે છે. તે લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે સવારે ભરપેટ ભોજન(બ્રેકફાસ્ટ), બપોરે મધ્યમ ભોજન(લંચ), અને રાત્રીમાં હળવું ભોજન(ડિનર). આ પ્રકારે ખોરાક હશે તો ક્યારેય તકલીફ નહીં રહે. સવારે નાસ્તો કરવો ખૂબ જ જરુરી છે. આપણા સારા સ્વાસ્થ્ય માટે સવારે હેવી નાસ્તો કરવો જોઇએ. સવારે ખાલી પેટ રાખવાથી સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે.

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

  • નાસ્તાનો સમયઃ

આયુયાર્વેદ એમ કહે છે કે, જેમ સુરજ ઊંચે ચડે તેમ તેની જઠરાગ્નિ તેજ થાય છે, તેથી બને તો વહેલો નાસ્તો જ કરી લેવો. જો તમે વહેલો સવારે નાસ્તો કરતા નથી અથવા તો સવારમાં ખૂબ જ મોડો નાસ્તો કરો છો તો તેનાથી તમને અલ્સરની બીમારી થઇ શકે છે. અલ્સરથી બચવા માટે દરેક વ્યક્તિએ સવારનો નાસ્તો 8 વાગ્યા સુધીમાં કરી લેવો જોઇએ.

  • સવારનો નાસ્તો કેવો લેવો જોઇએ?

તમે રાતભર સુતા હોય તે દરમિયાન તમારુ પેટ ખાલી થઇ ગયું હોય છે. જેના કારણે સવારે તમારુ શરીર પોષક તત્વની રાહે હોય છે. સવારનો નાસ્તો તમારા ગ્લુકોઝના સ્તરને બેલેન્સ કરે છે, તેમજ પાચનક્રિયા સક્રિય બનાવે છે.

સવારનો નાસ્તો પોષક યુક્ત અને હેવી હોવો જોઇએ. સવારના નાસ્તામાં ભાખરી, રોટલી સાથે ઘી-માખણ પણ લઇ શકો છો. પરંતુ વધારે પડતો ગળ્યો પદાર્થ ન લેવો જોઇએ. આ ઉપરાંત તમે સવારે સલાડ, દાળ, પૌઆ, મકાઇ, દૂધ, તાજા ફળો, ઉપમા, ફણગાયેલા કઠોળ વગેરે લઇ શકો છો. તેનાથી શરીરને દરેક પોષક તત્વ મળી રહે છે.

સવારે નાસ્તો ન કરવાથી થતુ નુકશાન

  • એસીડીટી થાય છે

સવારનો નાસ્તો ન કરવાથી એસીડીટી થઇ શકે છે. આખી રાત ખાલી પેટ રહેવાથી એસિડની માત્રા વધી જાય છે. ઘણા એસિડનું કામ ખોરાકને પચાવવાનું છે. પરંતુ જ્યારે તમે ખાતા નથી ત્યારે તે એસીડીટી થાય છે. તેથી એસિડિટી પાછળ આ નાસ્તાનું કારણ પણ કદાચ રહેલું હોય શકે છે.

  • વજન વધારે છે

નાસ્તો ન કરવાથી શરીરની મેટાબોલિઝમ સીસ્ટમ ધીમી પડી જાય છે. જેનાથી શરીરીની કેલરી બર્ન કરવાની કેપેસીટી ઓછી થઇ જાય છે. પણ ઘણા લોકોના શરીર પર એવી પણ અસર થાય છે કે, તે સવારે નાસ્તો ના કરે તો તેનું શરીર પાતળું પણ થઈ જાય છે. તે અસર કેવી થાય છે તે આપના શરીરની તાસીર પર આધાર રાખે છે. પણ મોટા ભાગે વજન વધવાની સમસ્યા સામે આવતી જોવા મળે છે.

  • હાર્ટ એટેક આવવાની સંભાવના

સવારનો નાસ્તો ન કરવાથી હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. અમેરિકન અભ્યાસ અનુસાર, નાસ્તો ન કરતા લોકોને હાર્ટએટેકની સમસ્યાનો ખરો 27 ટકા સુધી વધી જાય છે. નાસ્તો ન કરવાથી વજન વધે છે. જેના કારણે હાર્ટ પર ખરાબ અસર પડે છે.

  • ડાયાબીટીસની સમસ્યા અને એનર્જીની ઉણપ

સવારનો નાસ્તો ન કરવાથી ડાયાબીટીસનો રોગ થઇ શકે છે. નાસ્ચો ન કરવાથી ટાઇપ 2 ડાયાબીટીસ થવાનો ભય 54 ટકા સુધીનો રહે છે. નાસ્તો ન કરવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે. જેના કારણે દિવસ દરમિયાન એનર્જીની ઉણપ થાય છે અને થાક લાગે છે.

  • મગજ ખરાબ થાય છે

સવારનો નાસ્તો ન કરવાથી મગજને પર્યાપ્ત ન્યુટ્રીશન અને એનર્જી મળતી નથી. જેના કારણે મગજના ફંક્શન વ્યવસ્થિત રીતે કામ કરી શકતા નથી. જેના કારણે કોઇ પણ કામના મન ન લાગવાથી સમસ્યા સર્જાઇ શકે છે. ઘણી વખત આળસ કે એકાગ્રતામાં કમી પણ જોવા મળે છે. તેથી સવારે હેલ્ધી નાસ્તો જરૂર કરવો.

  • માઇગ્રેનની સમસ્યા

સવારનો નાસ્તો ન કરવાથી માઇગ્રેનની સમસ્યા થઇ શકે છે. સવારનો નાસ્તો ન કરીએ તો પેટ વધારે સમય માટે ખાલી રહે છે. તે દરમિયાન ગ્લુકોઝના સ્તરને બેલેન્સ કરવા માટે હોર્મોન્સ રિલિઝ થાય છે. જેનાથી બ્લડપ્રેશર વધે છે તથા માઇગ્રેન એટેક આવી શકે છે.

  • ડિપ્રેશનની સમસ્યા

શિકાગો યુનિવર્સિટી દ્વારા થયેલા રિસર્ચ અનુસાર, નાસ્તો ન કરવાથી વ્યક્તિને વધારે ભૂખ લાગે છે. તેવી સ્થિતિમાં લોકો ફાસ્ટફૂડ ખાઇ લેતા હોય છે. તેનાથી ડિપ્રેશન જેવી ઘણી બીમારીનો ભય વધી શકે છે. માટે જો બની શકે તો નાસ્તો જરૂર સવારે કરવો.

  • વાળ ખરવાની સમસ્યા

નાસ્તો ન કરવાથી આપણા શરીરને બધા પ્રોટીન મળતા નથી. જેના કારણે આપણા વાળ ખરવાનું શરુ થઇ જાય છે. તેથી જો તમારે સ્વસ્થ્ય વાળ જોઇતા હોય તો સવારનો નાસ્તો ક્યારેય ન ટાળવો. આવી જ બીજી પોસ્ટ મેળવવા માટે નીચે આપેલું લાઇકનું બટન જરૂર દબાવી દેજો. જેથી આવી બીજી મહત્વની પોસ્ટ આપ મિસ ના કરો.

Tags: breakfastbreakfast benefitsHEALTH TIPSjivan upyogi mahitimorning break fastmorning breakfastsocial gujarati

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
Next Post
માટલાનું પાણી પીવાના ફાયદા જાણ્યા બાદ તમે ક્યારેય નહિ પીવો ફ્રીઝનું હાનીકારક પાણી- 100% ગેરંટી.

માટલાનું પાણી પીવાના ફાયદા જાણ્યા બાદ તમે ક્યારેય નહિ પીવો ફ્રીઝનું હાનીકારક પાણી- 100% ગેરંટી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

અયોધ્યા કેસ: બધા પક્ષોની દલીલ પૂર્ણ, આ તારીખ પહેલા સુપ્રિમ કોર્ટ આપી શકે છે અંતિમ નિર્ણય

અયોધ્યા કેસ: બધા પક્ષોની દલીલ પૂર્ણ, આ તારીખ પહેલા સુપ્રિમ કોર્ટ આપી શકે છે અંતિમ નિર્ણય

October 16, 2019
ઈરાન સાથે નાં તણાવથી ઉશ્કેરાયુ છે અમેરિકા, સાઉદીના બે તેલના જહાજો પર હુમલો

ઈરાન સાથે નાં તણાવથી ઉશ્કેરાયુ છે અમેરિકા, સાઉદીના બે તેલના જહાજો પર હુમલો

May 15, 2019
દેશનું ગૌરવ વધારતી ખેલ જગતની આ દીકરીઓનું પદ્મ એવોર્ડ માટે નામાંકન, જાણો ક્યાં ખેલાડીનું રમત મંત્રાલયે કર્યું સિલેક્શન

દેશનું ગૌરવ વધારતી ખેલ જગતની આ દીકરીઓનું પદ્મ એવોર્ડ માટે નામાંકન, જાણો ક્યાં ખેલાડીનું રમત મંત્રાલયે કર્યું સિલેક્શન

September 14, 2019
ફેંગુશુઈ મુજબ આવા આવા ફેરફાર કરો પર્સમાં,   જો જો પર્સ બદલી નાખશે તમારી કિસ્મત.

ફેંગુશુઈ મુજબ આવા આવા ફેરફાર કરો પર્સમાં, જો જો પર્સ બદલી નાખશે તમારી કિસ્મત.

October 16, 2020

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In