• About Us
  • Contact Us
Saturday, January 16, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

Udaan Times by Udaan Times
November 1, 2020
in Facts
0
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
0
SHARES
138
VIEWS
Share on FacebookShare on Twitter

કૃષ્ણ અને સુદામાની મિત્રતાના કિસ્સાઓ વિશે તો બધા જાણતા જ હશો.🤔બંને એક સાથે રમતા, કામ કરતા અને એક બીજા માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા.🫂આજે લોકો મિત્રતા માટે કૃષ્ણ સુદામાની મિત્રતાનું ઉદાહરણ આપે છે.

આમ જોઈએ તો સુદામાથી વધારે ધનવાન કોઈ નથી કારણ કે તેમને ભગવાન શ્રી કૃષ્ણનો સાથ પ્રાપ્ત થયો હતો.✋ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાને મિત્રતાની અમુલ્ય ભેટ આપી હતી. પરંતુ બીજી બાજુ ભૌતિક દ્રષ્ટીએ જોવામાં આવે તો સુદામા ખુબ જ ગરીબ રહ્યા હતા. તેમની પાસે રહેવા માટે ઘર ન હતુ, તન ઢાંકવા માટે પુરા વસ્ત્રો ન હતા તેમજ પેટ ભરવા માટે પુરતું ભોજન પણ ન હતું.🍱 

READ ALSO

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સુદામાની ગરીબીનું કારણ શ્રી કૃષ્ણ હતા.😲આજે અમે તમને જણાવશું કે કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ રહ્યા હતા. અને શું કામ સુદામા જાતે ગરીબ બન્યા?

એક પૌરાણિક કથા અનુસાર 📖એક ગરીબ બ્રહ્માણી હતી જે પોતાનો ગુજારો ભીખ માંગીને કરતી હતી.👵પરંતુ એક દિવસ એવો સમય આવ્યો કે પાંચ દિવસ સુધી તેને કોઈ પણ ભીખ ન મળી. અને છઠ્ઠા દિવસે તેને એક મુઠ્ઠી ચણા મળ્યા.કુટિયા સુધી પહોંચતા પહોંચતા રાત થઇ ગઈ. 

ત્યાર બાદ બ્રાહ્મણીએ વિચાર્યું રાત્રે ચણા નથી ખાવા. સવારે વહેલા ઉઠીને ભગવાનને ભોગ લગાવ્યા બાદ આ ચણા ખાઇશ. એવું વિચારીને ચણા પોટલીમાં બાંધીને સુઈ ગઈ.🛌રાત્રે અમુક લોકો ચોરી કરવાના ઈરાદાથી બ્રાહ્મણીની કુટિયામાં આવ્યા. ચોર ચણાની  પોટલીને  સિક્કાની પોટલી સમજીને સાથે લઇ ગયા. ચોરનો અવાજ સાંભળીને બ્રાહ્મણીની ઊંઘ ઉડી ગઈ. બ્રાહ્મણીએ શોર મચાવવાનું શરુ કર્યું અને ચોર ભાગી ગયા.🏃‍♂️પકડાઈ જવાના ડરથી ચોર સાંદીપની આશ્રમમાં છુપાયા .જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા શિક્ષા ગ્રહણ કરતા હતા.

આશ્રમમાં અવાજ સંભળાતા ગુરુમાતાને લાગ્યું કે આશ્રમમાં કોઈ આવ્યું છે.🤷‍♀️અને ગુરુમાતાને આવતા જોઇને ચોર તે પોટલી ત્યાં છોડીને ભાગી ગયા. સવારે ગુરુમાતા આશ્રમની સાફ સફાઈ કરતા હતા ત્યારે તેમને તે ચણાની પોટલી મળી. તે પોટલી ગુરુમાતાએ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા જંગલમાં લાકડા કાપવા માટે ગયા 🪵ત્યારે આપી તેમને આપી દીધી.જેથી રસ્તામાં ભૂખ લાગે તો ચણા ખાઈ શકે.

તો બીજી બાજુ બ્રાહ્મણી ભૂખ થી તડપતી હતી. 🧟‍♀️દુઃખી થઈને બ્રાહ્મણીએ ભૂખ્યા પેટે તેને શ્રાપ આપ્યો કે જેને પણ મારી ચણાની પોટલીમાંથી ચણા ચાખ્યા છે તે દરિદ્ર થઇ જશે.

જેવી તે પોટલી સુદામાએ પોતાના હાથમાં લીધી તેઓ સમજી ગયા કે આ પોટલી સાથે શ્રાપ જોડાયેલો છે. સુદામાએ વિચાર્યું કે જો શ્રી કૃષ્ણ આ ચણા ગ્રહણ કરશે તો 🤔આખી શ્રુષ્ટિ ગરીબ થઇ જશે. આવું વિચારીને સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણને એક પણ ચણો ચાખવા ન દીધો અને બધા ચણા પોતે ખાઈ ગયા. આ રીતે સુદામાએ સાચી મિત્રતા નિભાવતા પોતાના મિત્ર માટે થઈને દરિદ્રતાનો શ્રાપ પોતાના માથે લઇ લીધો.🤫ત્યાર બાદ ભગવાન વાસુદેવે સુદામાને આ શ્રાપથી મુક્ત કર્યા હતા.

અમુક કથા અનુસાર એવું પણ જાણવા મળે છે કે ભૂખના કારણે સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણથી છુપાઈને તે બધા ચણા ખાઈ ગયા હતા. 😲તે કથા અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે શ્રાપના રહસ્યથી તેઓ સંપૂર્ણ રીતે અજાણ હતા.🙏 આ એક લોકકથા અનુસાર આવું જાણવા મળેલું છે. આ ઘટના સંપૂર્ણ પણે સત્ય હોય તેવું સમર્થન અમે નથી કરતા. 

જો આ ઘટના તમને ગમી હોય તો, નીચે આપેલ બટન દબાવીને “જીવન ઉપયોગી માહિતી’ પેજ લાઈક કરી લેજો. તમને આવી અવનવી માહિતી જરૂર જાણવા મળશે. સાથે સાથે હેલ્થ રિલેટેડ અને ભગવાનની રહસ્યમય કથાઓ પણ જાણવા મળશે.

Tags: krishnakrishna sudama friendshipsudamasudama pooerty

Related Posts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..
Facts

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

October 30, 2020
શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.
Facts

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

October 29, 2020
Next Post
શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

સલમાન ખાન સહિત અન્ય 6 વ્યક્તિ સામે ગુનો દાખલ કરવા સુરત કોર્ટમાં અરજી

સલમાન ખાન સહિત અન્ય 6 વ્યક્તિ સામે ગુનો દાખલ કરવા સુરત કોર્ટમાં અરજી

September 29, 2018
જાણો દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના પહેલા અધ્યક્ષ વિષે રસપ્રદ વાતો

જાણો દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના પહેલા અધ્યક્ષ વિષે રસપ્રદ વાતો

August 18, 2019
ન્યુઝ: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ આ રાજ્યની સરકાર લદ્દાખમાં બનવાશે રિસોર્ટ અને હેલ્મેટ બનાવતી આ કંપની જમ્મુમાં બનાવશે ફેક્ટરી

ન્યુઝ: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ આ રાજ્યની સરકાર લદ્દાખમાં બનવાશે રિસોર્ટ અને હેલ્મેટ બનાવતી આ કંપની જમ્મુમાં બનાવશે ફેક્ટરી

August 7, 2019
ગ્રાહક એમજી હેક્ટરને ગધેડા ઉપર ખેંચી , કંપની એ આપી ધમકી

ગ્રાહક એમજી હેક્ટરને ગધેડા ઉપર ખેંચી , કંપની એ આપી ધમકી

December 9, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (36)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
  • કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In