• About Us
  • Contact Us
Saturday, January 16, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Udaan Times by Udaan Times
October 31, 2020
in Facts, Health, Health Tips
0
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
0
SHARES
579
VIEWS
Share on FacebookShare on Twitter

આયુર્વેદ કહે છે કે,શરીરને સ્વસ્થ્ય રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરુરી છે. 💦સારા સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2.5 લિટર પાણી પીવુ જોઇએ. 🧪તેમાં પણ જો તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. તો આવો જાણીએ તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાથી થતા ફાયદા વિશે.

  • ક્યાંરે અને કેવી રીતે પાણી પીવું

સવારે તાંબાના વાસણમાં ભરેલુ પાણી પીવાથી લાભ થાય છે.🍯આ પાણી પીવાથી શરીરના ઘણા રોગો દવા વિના જ દૂર થાય છે. આ ઉપરાંત પાણી પીવાથી શરીરમાં રહેલું ઝેરી તત્વ બહાર નીકળી જાય છે.🦠

READ ALSO

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

રાત્રે તાંબાના વાસણમાં સંગ્રહિત કરેલા પાણીને તામ્રાજળના નામથી પણ ઓળખવામાં આવે છે. જો તાબાંના વાસણમાં 7 થી 8 કલાક સુધી પાણી રાખવામાં આવે અને તે પાણી પીવામાં આવે તો તે ખૂબ જ લાભદાયી છે.💪

  • કફની સમસ્યા માટે

જે લોકોને કફની સમસ્યા હોય છે તેવા લોકોએ તેમાં તુલસીના પાન નાંખીને પીવુ જોઇએ.🗣️ઘણા ઓછા લોકો જનતા હોય છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે.

 કહેવામાં આવ્યું છે કે, જે વધારે માત્રામાં પાણી પીવે છે, તેની ઉંમર વધવાથી કરચલીઓ પડતી નથી. આ વાત એકદમ સચોટ છે.👵તાંબાના વાસણનું પાણી પીવાથી ત્વચાની કરચલીઓની સમસ્યા થતી નથી તે સાથે જ ડેડ સ્કીન દૂર થાય છે અને ચહેરો હંમેશા ચમકતો રહે છે.👩 

  • વજન ઘટાડવા

મિત્રો આજકાલ થાઇરોઇડની સમસ્યાનું પ્રમાણ વધે છે. તાંબાના વાસણમાં રાખેલુ પાણી થાઇરેક્સીન હોર્મોનના  અસંતુલનના કારણે થાઇરોઇડની બીમારી થાય છે. તેના મુખ્ય લક્ષ્ણો ઝડપથી વજન ઘટવું કે વધવુ, 🤦‍♂️વધારે થાકનો અનુભવ થવો વગેરે છે.

થાઇરોઇડ એક્સપર્ટ અનુસાર, તાંબાના સ્પર્શનું પાણી પીવાથી શરીરમાં થાઇરેક્સીન હોર્મોન્સનું બેલેન્સ જળવાય રહે છે. 🙆‍♂️આ પાણી થાઇરોઇડગ્રંથોની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરે છે. તેથી તાંબાનું પાણી પીવાથી આ રોગના અંકુશમાં લાવી શકાય છે.

નાની ઉંમરમાં જ વધારે વજન આજકાલ એક સામાન્ય સમસ્યા છે. 😲જો કોઇ વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે. તો તેણે એક્સર્સાઇઝની સાથે પાણી પીવુ જોઇએ.🏋️‍♂️તે શરીરમાં રહેલા વધારાની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે તેમજ કોઇ પણ નબળાઇ પણ આવતી નથી. 

  • ચામડી માટે ઉપયોગી 

વધારે પડતા લોકો સ્વાસ્થ ત્વચા માટે અલગ-અલગ કોસ્મેટીકનો ઉપયોગ કરતા હોય છે. તે લોકોનું એવુ માનવું છે કે, સારી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વસ્થ્ય રહે છે.🧏‍♂️પરંતુ હકીકતમાં તો સૌથી વધારે પ્રભાવ  તો તમારી દિનચર્યા તેમજ ખાન-પાન પર રહેલો છે. સ્વસ્થ ત્વચા માટે રાત્રે તાંબાના વાસણમાં રાખેલુ પાણી  રોજ સવારે પીવું. 💧આ રીતે નિયમિત તાંબાનું પાણી પીવાથી ત્વચા પર ગ્લો આવે છે.

એસીડીટી, ગેસ તેમજ પેટની અન્ય સમસ્યા માટે તાંબાના વાસણનું પાણી અમૃત જેવુ કામ કરે છે.🤕તાંબામાં રાખેલુ પાણી પીવાથી શરીરના વિષાણુજન્ય તત્વો બહાર નીકળી જાય છે. તેનાથી પાચન તંત્ર સારુ બને છે.🫁

  • તણાવ ઘટાડવા શું કરવું 

તણાવના કારણે હૃદય સંબંધિત બીમારીઓ થવાનું પ્રમાણ વધ્યુ છે. 🫀જો તમે નિયમિત રીતે તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીઓ. તાંબાના વાસણમાં રાત્રે રાખેલું પાણી સવારે ઉઠીને પીવાથી શરીરમાં રક્તનો સંચાર સારી રીતે થાય છે, 🩸તથા હૃદય સંબંધિત બીમારીઓ થતી અટકે છે. હૃદય મજબૂત બને છે.🫀  

એનેમિયા તેમજ લોહીની ઉણપ એક એવી સમસ્યા છે.🩸જેનાથી 30થી વધારે ઉંમરની ભારતીય મહિલાઓની ખાસ સમસ્યા છે.🧕પરંતુ આ પાણી આવશ્યક પોષત તત્વોને અવશોષિત કરવાનું કામ કરે છે. તેનાથી લોહીની ઉણપ દૂર થાય છે. 

  • બીમારીઓ દુર થાય છે 

તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરમાં રહેલા હાનિકારક તત્વો નષ્ટ થાય છે. 🦠તેનાથી ડાયરિયા, કમળો, જેવા અન્ય રોગોના કીટાણુનો નાશ કરે છે. પરંતુ આપણા શરીરને સ્વચ્છ રાખે છે.🏃‍♂️ 

ઉંમર વધવાની સાથે સંધિવાનો તેમજ સાંધાનો દુખાવો થવો સામાન્ય સમસ્યા છે.🦵તો તેને દૂર કરવા માટે તાંબાના વાસણનું પાણી પીઓ. 💁‍♂️આ પાણી પીવાથી શરીરમાં રહેલ યુરિક એસિડનું પ્રમાણ ઘટે છે. 🙏

આવી જ બીજી માહિતી માટે આ 👉 “જીવન ઉપયોગી માહિતી” 👈 પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે 👇 આપેલું લાઈકનું બટન 👍 પણ દબાવી દેજો.. જેથી આવા જ બીજા લેખ તમને મળતા રહે. 🙏

Tags: Amazing Factsbenefit of copper watercopper watercopper water bottlegujarati dayrojivan upyogi mahitisocial gujarati

Related Posts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..
Facts

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

October 30, 2020
રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.
Health

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
Next Post
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

સ્વતંત્રતા દિવસ: દિલ્હીમાં શંકાસ્પદ આતંકીઓના લગાવાયા પોસ્ટર, સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર

સ્વતંત્રતા દિવસ: દિલ્હીમાં શંકાસ્પદ આતંકીઓના લગાવાયા પોસ્ટર, સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર

August 13, 2019
30 નવેમ્બર સુધી કરો આ કામ, નહિતર તમારું LPG કનેક્શન થઈ શકે છે રદ

30 નવેમ્બર સુધી કરો આ કામ, નહિતર તમારું LPG કનેક્શન થઈ શકે છે રદ

November 14, 2018
આગકાંડ મામલો: હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે કર્યું ટ્વિટ, ભાજપ પર કર્યા પ્રહાર

આગકાંડ મામલો: હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે કર્યું ટ્વિટ, ભાજપ પર કર્યા પ્રહાર

May 28, 2019
લક્ષ્મીજી આવતા પહેલા આપે છે ધનવાન બનવાના આ 8 સંકેત,  તમને ખબર છે આ સંકેતોની.

લક્ષ્મીજી આવતા પહેલા આપે છે ધનવાન બનવાના આ 8 સંકેત, તમને ખબર છે આ સંકેતોની.

October 9, 2020

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (36)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
  • કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In