• About Us
  • Contact Us
Wednesday, February 24, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

Udaan Times by Udaan Times
October 20, 2020
in Facts, Health, Health Tips
0
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on Twitter

શરીર પર પોતાની ઠંડી અસર માટે જાણીતું નારિયેળ પાણી હળવું અને તરસ છીપાવનારું હોય છે. શરીરમાં ઉર્જાના સ્તરને જાળવવા માટે નાળિયેર પાણી સૌથી શ્રેષ્ઠ પીણું છે. નાળિયેરમાં વિટામિન, ડાઇટરી ફાઇબર અને મિનરલનું ભરપૂર મિશ્રણ હોય છે. પહેલાના સમયમાં નાળિયેરનો ઉપયોગ પરંપરાગત દવા તરીકે પણ થતો હતો. સુકા નાળિયેરમાંથી તેલ પણ કાઢવામાં આવે છે જેની માલિશ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારી છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક: ડાયાબિટીસના દર્દીઓ માટે નાળિયેર પાણીનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં હાજર પોષક તત્વો શરીરમાં ખાંડની માત્રાને નિયંત્રિત રાખે છે. જેનાથી બોડીની શુગર વધતી નથી તેમજ ડાયાબીટીસ વધતી નથી. પણ વધુ ડાયાબીટીસ હોય તો ડોક્ટરની પરમીશન લઈને નારીયેલ પાણી પીવાનું રાખો.

READ ALSO

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

હૃદયના દર્દીઓ માટે છે ફાયદાકારક: હૃદયને સ્વસ્થ રાખવા માટે નાળિયેર પાણીનું સેવન ખૂબ જ જરૂરી છે. નાળિયેર પાણીનું સેવન હાયપરટેન્શન અને સ્ટ્રોકના જોખમને દૂર કરવામાં મદદગાર થાય છે. નારીયેલ પાણી પીવાથી  હદય રોગ સામે લડવાની શક્તિ મળે છે. તે માટે નારીયેલ પાણી સૌથી બેસ્ટ ઉપાય છે.

પથરીના દર્દ માટે છે ફાયદાકારક: કિડનીને સ્વસ્થ રાખવા માટે નાળિયેર પાણીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તેમાં હાજર પોટેશિયમ, મિનરલ અને મેગ્નેશિયમ કિડનીમાં થનારી પથરીને મટાડે છે. તેના સેવનથી કિડનીમાં પથરી વધવાની સંભાવના પણ ઘણી ઓછી થઈ જાય છે. માટે પથરીમાં નારીયેલ પાણીનું સેવન કરતા રહેવું જોઈએ.

ત્વચાની ચમક વધારવા માટે: નાળિયેર પાણી પીવાથી ત્વચાની કોમળતા બની રહે છે. ડાઘ, ફોલ્લીઓ, ખીલ, કરચલીઓ, ગળામાં દુખાવો અને ખરજવા પર બે થી ત્રણ અઠવાડિયા સુધી નારિયેળ પાણી લગાવવાથી ત્વચા નાજુક થાય છે. ઘણી યુવતીઓ પણ પોતાની ત્વચાની ચમક વધારવા માટે નારીયેલ પાણીનું સેવન કરતી હોય છે.

જાડાપણું ઓછું કરવા મદદરૂપ: વધતા વજનને રોકવામાં પણ નાળિયેર પાણી ખૂબ મદદગાર સાબિત થાય છે. તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે. આ સિવાય નાળિયેર પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. તેમજ શરીરમાં વધુ શુગર કે કેલેરી નથી જમા થતી. જેનાથી શરીરનો શેપ એકદમ કુદરતી આકારમાં રહે છે જેથી વજન વધતો નથી.

થાઇરોઇડ હોર્મોનને રાખે છે સંતુલિત: થાઇરોઇડ હોર્મોન સંતુલિત રાખવામાં નાળિયેર પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સવારે ઉઠીને નાળિયેર પાણી પીવાથી થાઇરોઇડ હોર્મોન નિયંત્રિત રહે છે. ચેપી રોગોને રોકવામાં મદદરૂપ – નાળિયેર પાણીમાં હાજર એન્ટી વાઈરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ફલૂ અને હર્પીઝ જેવા ચેપી રોગો સામે લડવામાં મદદગાર બને છે.

મગજ માટે ફાયદાકારક છે નાળિયેર પાણી. નાળિયેર પાણી માનવ મગજ માટે અમૃત સમાન છે. નાળિયેર પાણીના નિયમિત સેવનથી મગજને સારું પોષણ મળે છે. તેનાથી યાદશક્તિ વધે છે. માટે નારીયેલ પાણી બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌને ફાયદો આપે છે. યુવાનોએ પણ નારીયેલ પાણી ખુબ નિયમિત રીતે પીવું જોઈએ.

ઘરડાપણું અટકાવવા મદદરૂપ: વૃદ્ધાવસ્થાના પ્રભાવોથી બચવા માટે નાળિયેર પાણીનો ઉપયોગ ઘણો ફાયદાકારક છે. તેમાં હાજર સાઇટોકીનીન્સ કોષો પર સકારાત્મક અસર કરીને વધતી ઉંમરની અસરને ઘટાડે છે. એસિડિટીથી બચવા માટે: નાળિયેર પાણીના સતત સેવનથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. તેનાથી પેટની અંદરનો અસ્તર પણ ઠંડો રહે છે જેના કારણે એસિડિટીની સમસ્યા દૂર થઈ જાય છે.

રોગપ્રતિકારક ક્ષમતા વધારવા: નાળિયેર પાણી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. નાળિયેર પાણી ખનિજ ક્ષારથી ભરપૂર હોય છે જેનાથી શરીરની લગભગ દરેક જરૂરિયાતો પૂર્ણ થઈ જાય છે. તેમજ તેમાં હાનીકારક તત્વોનું પ્રમાણ હોતું જ નથી, તેથી શરીરને બધી રીતે ઉપયુક્ત પોષણ આપે છે.

આવી જ બીજી માહિતી માટે આ “જીવન ઉપયોગી માહિતી” પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે આપેલું લાઈકનું બટન પણ દબાવી દેજો.. જેથી આવાજ બીજા લેખ તમને મળતા રહે. 

Tags: best option of imformationcocnut water benefitscoconut benefitscoconut oilcoconut oil benefitsCOCONUT WATERHEALTH TIPSjivan upyogi mahitisocial gujarati

Related Posts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..
Facts

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

October 30, 2020
Next Post
તુલસીના પાંદના આ નુકશાન ખાસ જાણી લો,  કોણે ના ખાવા જોઈએ આ પાન..

તુલસીના પાંદના આ નુકશાન ખાસ જાણી લો, કોણે ના ખાવા જોઈએ આ પાન..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

ભૂકંપ અને બીજા વિશ્વયુદ્ધમાં ભાંગી પડી હતી પોતાની કંપની, જાણો ‘હોન્ડા’ કંપનીના માલિકની સફળતાની કહાની

ભૂકંપ અને બીજા વિશ્વયુદ્ધમાં ભાંગી પડી હતી પોતાની કંપની, જાણો ‘હોન્ડા’ કંપનીના માલિકની સફળતાની કહાની

October 13, 2018
અમરેલી: બગસરામાં પાટીદારોની 13 કિલોમીટરની પદયાત્રા, મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા

અમરેલી: બગસરામાં પાટીદારોની 13 કિલોમીટરની પદયાત્રા, મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા

September 16, 2018
આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દેશની બે દિવસીય યાત્રા પર, 10 દસ્તાવેજો પર થશે સમજૂતી કરાર

આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દેશની બે દિવસીય યાત્રા પર, 10 દસ્તાવેજો પર થશે સમજૂતી કરાર

August 17, 2019
આજથી અલ્પેશ ઠાકોર શરૂ કરશે સદભાવના ઉપવાસ, આ દિગ્ગજ નેતાને લખ્યા પત્ર

આજથી અલ્પેશ ઠાકોર શરૂ કરશે સદભાવના ઉપવાસ, આ દિગ્ગજ નેતાને લખ્યા પત્ર

October 11, 2018

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (36)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
  • કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In