• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.

Udaan Times by Udaan Times
October 29, 2020
in Facts, Health
0
શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ એક વસ્તુ છે તેનું કારણ.
0
SHARES
436
VIEWS
Share on FacebookShare on Twitter

🧘‍♀️આપણે બધા જાણીએ છીએ કે, સવારે વહેલા ઉઠવુ જોઇએ. હિન્દુ ધર્મમાં સવારે વહેલા ઉઠવાનું કહેવામાં આવે છે, તેના અનેક ફાયદા છે. જે વ્યક્તિ વહેલા સવારે ઉઠે છે તેનું મન પ્રફૂલ્લિત રહે છે, સારા વિચારો આવે છે, વગેરે જેવા કારણો તો આપણે જાણીએ જ છીએ પરંતુ આપણા જ્ઞાન અને નિત્ય ક્રમમાં તથા સનાતન ધર્મમાં વહેલા ઉઠવાનો નિર્દેશ શા-માટે કરવામાં આવ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. 

🧘‍♀️હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓ છે. જેમાં મૂળ ભગવાનની વાત કરીએ તો બ્રહ્મા-વિષ્ણુ-મહેશ જ છે. શિવમાંથી જ શક્તિ ઉત્પન્ન થઇ છે, તથા અન્ય દેવી દેવતા પણ મૂળ આ ત્રણેય ભગવાનના જ રુપ છે કે અંશ છે એમ પણ કહી શકાય. પરંતુ હાલની વાત કરીએ તો લોકો પોતાની શ્રદ્ધા અને ભાવ અનુસાર અનેક વિવિધ સંપ્રદાયોમાં આસ્થા રાખતા થઇ ગયા છે. 

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

🧘‍♀️પહેલા તો પ્રશ્ન એ થાય કે સવારે વહેલા તો ઉઠીએ જ છીએ પરંતુ બ્રહ્મ મુહુર્તમાં ઉઠીએ છીએ ખરા? સવારે વહેલા 4 વાગ્યાથી 5.30 સુધીના સમયને બ્રહ્મ મુહુર્ત કહેવામાં આવે છે. આ સમયે મોટાભાગે વેદ ધ્યાન, યોગાભ્યાસ, આધ્યાત્મિક ક્રિયાઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે ઉઠવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. વેદોમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે જાગતા વ્યક્તિ પાસે શારિરીક અને માનસિક રોગ જીવનભર દૂર રહે છે. 

બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી આ અમુલ્ય વસ્તુ પ્રાપ્ત થાય છે

🧘‍♀️ આયુર્વેદ અનુસાર તે સમયે આવતો પવન ચંદ્રના🌝 કિરણોથી તે વાયુ અમૃત કણોથી સજ્જ હોય છે, જેને ચાંદની🌙 કહેવાય છે અને આ  સમયને અમૃત સમય કહેવામાં આવે છે. તે સમયની હવામાં 41% ઓક્સિજન, 55% નાઇટ્રોજન અને 04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. સૂર્યોદયની સાથે જ સમસ્ત વાયુ મંડળમાં પરિવર્તન થઇ જાય છે. તેના ફળ સ્વરુપે માનસિક એકાગ્રતા અને શાંતિનો🧘‍♀️અનુભવ કરાવે છે. આ અમૂલ્ય વસ્તુ તમને સિવાય એક પણ સમયે નથી મળી શકતી. આ અમૂલ્ય વસ્તુ માટે જ રાજા મહારાજાઓ પણ આ સમયે જાગી જતાં. 

🧘‍♀️બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી લોકોની ઉંમર 125 વર્ષ સુધી પણ થઇ શકે છે. તેનુ એક જ કારણ છે કે ત્યારે લોકો જો ઉઠે તો તેના શરીરને શુદ્ધ ઓક્સીજન મેળવી શકે છે, તે સમયે ચંદ્રની ચાંદની શરીર પર તેનો પ્રભાવ પાડે છે. આ કારણે મનુષ્ય 100 વર્ષ સુધી પોતાનું આયુષ્ય ભોગવી શકે છે. 

વહેલા ઉઠવાને બનાવો નિત્યક્રમ

🧘‍♀️આપણા પૌરાણિક વેદો અનુસાર ઘણી બધી રચનાઓ વેદો અને શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે. જેમાં આપણી આસપાસ એક સમયચક્ર ફરતુ હોય છે. જે સેકંડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયુ, મહિનો અને વર્ષ આમ સમયચક્ર આપણી માનસિક અને શારિરીક બંને પ્રકારની શુદ્ધિ માટે ખૂબ જ અસરકારક છે.

🧘‍♀️એટલુ જ નહીં આ સમયચક્ર પ્રમાણે આપણા ભારત વર્ષમાં બધા ખાસ પ્રકારના મુહુર્ત નક્ષત્ર પરથી કાઢવામાં આવે છે અને તે મુહુર્ત પ્રમાણે સનાતન ધર્મમાં ઘણી બધી પૂજા વિધિઓ અને વૈજ્ઞાનિક કારણોથી તહેવારો ઉજવવામાં આવે છે. આપણા સમયચક્ર એક પ્રકારનું ગણિત છે. તે અંક પર આધાર રાખે છે. જેમાં ધ્યાનને નિત્યક્રમ કહેવામાં આવે છે અને બ્રહ્મ મુહુર્તમાં કોઇપણ એક નિત્યક્રમ કરવો જોઇએ.

🧘‍♀️પરંતુ આજકાલની ભાગદોડની જીંદગીના કારણે લોકો 8-9 વાગે ઉઠતા હોય છે એટલે કે બ્રહ્મ મુહુર્ત કરતાં 5-6 કલાક મોડા જાગતા હોય, તેના કારણે શરીરમાં આળસ, કામ અને ક્રોધનો પ્રભાવ વધુ જોવા મળે છે. માટે જો બની શકે તો તમે રોજ વહેલા ઉઠવાનો નિત્યક્રમ બનાવો, પછી તમારા મન અને શરીર પર થતો બદલાવ ખુદ નોટ કરજો, ચોક્કસ પરિણામ મળશે. આ લેખ ગમ્યો હોય તો નીચેનું બ્લૂ કલરનું લાઇકનું બટન દબાવી દેજો. જેથી આવા બીજા લેખ તમને મળતા રહેશે. 

Tags: benefits of bramh muhratbenefits of getting earlybramh muhratbramh muhrutearly morninggujarati lekhjivan upyogi mahitisocial gujarati

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
Next Post
રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

ચા પીધા બાદ તમારા શરીરમાં થાય છે આ ભયંકર ફેરફાર..  એક વાર ભૂલ્યા વગર વાંચી લેજો.

ચા પીધા બાદ તમારા શરીરમાં થાય છે આ ભયંકર ફેરફાર.. એક વાર ભૂલ્યા વગર વાંચી લેજો.

October 28, 2020
કાશ્મીરમાં શાંતિ બગાડવાના પ્રયાસમાં લાગી ગયું છે પાકિસ્તાન, કાશ્મીરમાં માબાઇલ-ઇન્ટરનેટ સેવા ફરી બંધ

કાશ્મીરમાં શાંતિ બગાડવાના પ્રયાસમાં લાગી ગયું છે પાકિસ્તાન, કાશ્મીરમાં માબાઇલ-ઇન્ટરનેટ સેવા ફરી બંધ

August 18, 2019
આજની મહિલાઓને તેમજ યુવાનોને આ સ્ટોરી ખૂબ કામ આવશે,  1 મીનીટ કાઢીને વાંચી લો.

આજની મહિલાઓને તેમજ યુવાનોને આ સ્ટોરી ખૂબ કામ આવશે, 1 મીનીટ કાઢીને વાંચી લો.

September 13, 2020
ચાલો  જાણીએ સિંઘનપુરની દુર્ગમ ગુફામાં વિશે શુ છે રહસ્યમય  ?

ચાલો જાણીએ સિંઘનપુરની દુર્ગમ ગુફામાં વિશે શુ છે રહસ્યમય ?

December 8, 2019

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In