• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

Udaan Times by Udaan Times
October 31, 2020
in Facts, Health
0
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
0
SHARES
749
VIEWS
Share on FacebookShare on Twitter

સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે તીખા અને મસાલેદાર ખાદ્યપદાર્થ પેટ અને છાતીમાં બળતરાનું કારણ બને છે.🤔લીલા મરચા જમવામાં સ્વાદ વધારે છે તેની સાથે સાથે ઘણા સ્વાસ્થ્ય લાભ વધારે છે. લીલા મરચામાં ઘણા પોષક તત્વો રહેલા છે. જેમ કે વિટામીન ઈ, બી 6, સી,આયરન,કોપર,પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો રહેલા છે.😲 આ ઉપરાંત લીલા મારચામાં બીટા કેરોટીન, લુટેન જેવી સ્વાસ્થ્યવર્ધક વસ્તુ રહેલી છે.

  • કેન્સરનું જોખમ ઘટાડે છે 

લીલા મરચાના સેવનથી ફેફસાના કેન્સરનું જોખમ ઘટી જાય છે.🫁પુરુષોએ ખાસ લીલા મરચાનું સેવન કરવું જોઈએ. તેનાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ટળે છે. 👨‍🔬એક વૈજ્ઞાનિક શોધમાં સાબિત થયું છે કે લીલા મરચાના સેવનથી પ્રોસ્ટેટની સમસ્યા સંપૂર્ણ રીતે દુર થાય છે.

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

  • ત્વચામાં લાવે છે નિખાર 

લીલા મરચામાં ઘણા પ્રકારના વિટામિન્સ હોય છે.🩸જે વિટામિન્સ ત્વચાને સુંદર અને યુવાન બનાવી રાકવામાં મદદ કરે છે. જો તમે નિયમિત યોગ્ય માત્રામાં લીલા મરચાનું સેવન કરો છો તો તમારી ત્વચામાં કુદરતી નિખાર આવશે.😊

  • દમ તેમજ સાઈનસના દર્દી માટે લાભદાયી

તાજા લીલા મરચાની એક ચમચી રસમાં મધ મિક્સ કરો. પછી તેનું ખાલી પેટ સેવન કરવામાં આવે તો દમના દર્દીઓનો ફાયદો થાય છે. 😤માત્ર 10 દિવસમાં જ ફાયદો જોવા મળશે. આ ઉપરાંત લીલા મરચાનું સેવન કરવાથી ગરમી નીકળે છે. તેથી દુખાવામાં પણ રાહત મળે છે. લીલા મરચામાં કૈપ્સેઇસીન નામનું તત્વ રહેલું છે 🧬જે નાકના રક્ત પ્રવાહને સરળ બનાવે. તેથી શરદી અને સાયનસની બીમારીમાં રાહત મળે છે.

  • મૂડ બુસ્ટર 

લીલા મરચા મૂડ બુસ્ટરનું પણ કાર્ય કરે છે. લીલા મરચા મગજમાં એન્ડોર્ફીનનું સંચાર કરે છે.🧠  જેનાથી આપણો મૂડ ખુબ જ ખુશ રહે છે. 🤗માટે ભોજનમાં લીલા મરચાનો સમાવેશ કરવો જોઈએ. જેનાથી ભોજનમાં સ્વાદ પણ આવે અને સ્વાસ્થ્ય માટે ફાયદામંદ રહે છે. 

  • પેટની સમસ્યા દુર કરે છે

લીલા મરચામાં ભરપુર માત્રામાં ફાયબર હોય છે. લીલા મરચા ખાધેલા ખોરાકને ઝડપથી પચાવે છે. પરિણામે કબજિયાત જેવી સમસ્યા રહેતી નથી. 🤦‍♂️અપચો ગેસ વગેરે સમસ્યા દુર થાય છે. જે લોકોની પાચન શક્તિ નબળી છે, તે લોકોએ પોતાના ભોજનમાં લીલા મરચાનું ખાસ સેવન કરવું જોઈએ.

  • આયરનની માત્રા વધારે છે 

મહિલાઓમાં સામાન્ય રીતે આયરનની કમી જોવા મળતી હોય છે. 👩પરંતુ જે મહિલાઓમાં આયરનની કમી છે. તે રોજે નિયમિત લીલા મરચાનું સેવન કરે તો આયરનની કમી રહેતી નથી. પરંતુ લીલા મરચાને ઠંડી જગ્યાએ રાખવા જોઈએ. કારણ કે ગરમીમાં તેના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે.💣

  • વજન ઘટાડે છે 

વજન ઘટાડવા માટે લીલા મરચા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. 🧘‍♂️કારણ કે લીલા મરચામાં કેલેરી ખુબ જ ઓછી હોય છે. તેથી મરચાનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. 🙆‍♂️અને શરીરની કેલેરી વધતી નથી પરિણામે વજન ઘટે છે. 

  • રોગ પ્રતિકારક શક્તિ વધે છે 

લીલા મરચામાં અમુક માત્રામાં વિટામીન સી હોય છે. 🧬જે આપણને રોગો સામે લડવાની શક્તિ આપે છે. અને આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બને છે. તમારું નાક બંધ થઇ જાય છે. ત્યારે તમે લીલા મરચા ખાઈ લો તો તરત જ નાક ખુલી જાય છે.🤧તે રોગ પ્રતિકારક શક્તિ વધવાનું ઉદાહરણ છે.

  • સંક્રમણથી બચાવે છે.

લીલા મરચામાં એન્ટી બેક્ટેરીયલ ગુણ રહેલા છે. જે કોઈ પણ પ્રકારના સંક્રમણથી શરીર અને ત્વચાને બચાવે છે. 🗣️આ ઉપરાંત ત્વચા માટે લીલા મરચા ઇન્ફ્લેમેટરી મેડિસીન જેવું કામ કરે છે. આર્થરાઈટીશના દર્દીઓ માટે લીલા મરચા ખુબ જ ફાયદાકારક હોય છે. લીલા મરચાનું સેવન શરીરના અંગોમાં થતા દુખાવાને 🙇‍♂️ પણ દુર કરે છે. 

આવી જ બીજી માહિતી માટે આ 👉 “જીવન ઉપયોગી માહિતી” 👈 પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે 👇 આપેલું લાઈકનું બટન 👍 પણ દબાવી દેજો.. જેથી આવા જ બીજા લેખ તમને મળતા રહે. 🙏

Tags: Amazing Factschili benefitsgreen chiliHEALTH TIPSjivan upyogi mahitilila marchasocial gujarativagatable benefits

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે,  જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..
Facts

તમારા શરીરમાં 80% ગંભીર બીમારી થશે, જો આ બે વસ્તુઓ એક સાથે ખાશો તો..

October 30, 2020
Next Post
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

જાણો રાજ્યભરની આજ રોજની વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની આગાહી વિષે સંપૂર્ણ માહિતી

જાણો રાજ્યભરની આજ રોજની વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની આગાહી વિષે સંપૂર્ણ માહિતી

August 10, 2019
સ્વસ્થ રહેવા માટે દરરોજ પીવો નાળિયેર પાણી, જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ

સ્વસ્થ રહેવા માટે દરરોજ પીવો નાળિયેર પાણી, જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ

September 11, 2019
ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના જ નહીં, પરંતુ આ સાત અતિ સુંદર સ્થળો માટે પણ પ્રખ્યાત છે ચીન

ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના જ નહીં, પરંતુ આ સાત અતિ સુંદર સ્થળો માટે પણ પ્રખ્યાત છે ચીન

October 12, 2019
અસહયોગ આંદોલનની શરૂઆત અને લંડનના રાજકુમાર પ્રિન્સ ઓફ વેલ્સનો વિરોધ

અસહયોગ આંદોલનની શરૂઆત અને લંડનના રાજકુમાર પ્રિન્સ ઓફ વેલ્સનો વિરોધ

October 13, 2018

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In