• About Us
  • Contact Us
Sunday, February 28, 2021
ગુજરાત ન્યુઝ & માહિતી
No Result
View All Result
  • Login
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?
No Result
View All Result
Morning News
No Result
View All Result
Home Facts

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

Udaan Times by Udaan Times
October 23, 2020
in Facts, Health
0
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  
0
SHARES
6k
VIEWS
Share on FacebookShare on Twitter

દેખાવમાં ખજુર ખુબ જ સામાન્ય લાગે છે પરંતુ ઘણી બધી કલીનીકલ શોધમાં જાણવા મળ્યું છે કે આ ખજુર કોઈ સુપર ફૂડથી કમ નથી. ખજુરમાં ઘણા સ્વાસ્થ્યવર્ધક તત્વો રહેલા છે જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. ખજુર સ્વાદમાં મીઠો હોય છે પરંતુ તે આપણા શરીરના અમુક રોગોને જડમૂળમાંથી દુર કરી આપણને શક્તિશાળી બનાવે છે. આજે અમે તમને જણાવશું કે રોજે સવારે ખાલી પેટ તમે 30 દિવસ સુધી ખજુરની 4 થી 5 પેચીનું સેવન કરશો તો ક્યાં ચમત્કારિક ફાયદા થશે.

  • હૃદયને બનાવે છે તંદુરસ્ત 

રાત્રે ખજુર પલાળી તેને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તે તમારા હૃદયને મજબુત બનાવે છે. આ ઉપરાંત ખાજુરમાં વધારે માત્રામાં પોટેશિયમ હોય છે માટે તેનું સેવન કરવાથી હૃદયના સ્ટ્રોકથી પણ બચી શકાય છે. તેમજ ખજુર આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. તેથી ખજૂરનું જો નિયમિત સેવન કરવામાં આવે તો તે આપણા હૃદયને સંપૂર્ણ રીતે સ્વસ્થ બનાવે છે.

READ ALSO

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

  • હાડકા મજબુત બનાવશે 

જે લોકોના હાડકા નબળા છે. હાડકાને નાની એવી ઈજા માત્રથી જેના હાડકા તૂટી જાય છે. તે લોકો માટે ખજુર ખુબ જ મહવની વસ્તુ છે. ખજુરમાં ભરપુર માત્રામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ રહેલા છે. આ મિનરલ્સ આપણા હાડકાને મજબુત  બનાવે છે તેમજ ઓસ્ટોપોરાયસીસ જેવી ખતરનાક બીમારીથી બચાવે છે. આ ઉપરાંત ખાજુરમાં કેલ્શિયમ હોવાથી તેનું સેવન કરવાથી સાંધાનો દુઃખાવો પણ રહેતો નથી.

  • જીદ્દી કબજિયાતની સમસ્યા દુર કરે છે 

ખાજુરમાં પ્રચુર માત્રામાં ફાયબર હોય છે. માટે તેના સેવનથી આપણી પાચન શક્તિ ખુબ જ સક્રિય બને છે અને ખોરાક બરાબર પચી જાય છે જેથી કબજિયાત જેવી સમસ્યા રહેતી નથી. કબજીયાતથી છુટકારો મેળવવા માટે ખજુરને રાત્રે સુતા પહેલા પાણીમાં પલાળી દો. ત્યાર બાદ સવારે ઉઠીને ખાલી પેટે ફ્રેશ થયા પહેલા પલાળેલો ખજુર ખાઈ લેવો. આવું કરવાથી તમારું પેટ એકદમ સાફ થઇ જશે અને કબજીયાતની સમસ્યા થોડી જ વારમાં ગાયબ થઇ જશે.

  • લોહીની ઉણપ દુર કરે છે 

આજના સમયમાં ઘણા લોકોના શરીરમાં લોહીની એટલે કે હિમોગ્લોબીનની કમી જોવા મળતી હોય છે અને ખાસ કરીને સ્ત્રીઓમાં આ સમસ્યા જોવા મળે છે. તો એવામાં ખજૂરનું ખાલી પેટ નિયમિત સેવન કરવામાં આવે તો શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે અને લોહીની ઉણપ દુર થાય છે. કારણકે ખજુરમાં ભરપુર માત્રામાં આયરન છે. જે આપણા શરીરમાં હિમોગ્લોબીન વધારે છે.

  •  બાળકને વારંવાર બાથરૂમ થવાની સમસ્યાથી છુટકારો અપાવે છે 

ઘણા બાળકોને વારંવાર બાથરૂમ થઇ જવાની સમસ્યા હોય છે.જેના કારણે તેઓ વારંવાર પથારી ભીની કરતા હોય છે.તો તેવા બાળકોને ખજુર ખવડાવવો જોઈએ તેનાથી ખુબ જ ફાયદો થશે.

  • ત્વચાને બનાવે છે સુંદર

ખાજુરમાં વિટામીન સી ની સારી એવી માત્રા હોય છે. અને વિટામીન સી ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખવામાં ખુબ જ ફાયદાકારક છે. તે ત્વચા પર પડતી કરચલીઓને દુર કરે છે તેમજ તે ત્વચાને ચમકદાર બનાવે છે. માટે રોજે સવારે ખાલી પેટ માત્ર ખજુરની 2 પેચીનું નિયમિત સેવન કરવામાં આવે છે તો પણ તેનાથી આપણી ત્વચા સુંદર બને છે.

  • દાંતની સમસ્યા દુર કરે છે 

ઘણા લોકોને એવું થાય કે ખજુર મીઠો હોવાથી કદાચ તે દાંતને નુકશાન પણ કરતો હશે. પરંતુ તમને જણાવી દઈએ કે ખજૂરના સેવનથી દાંતની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દાંતમાં સડો થઇ ગયો હોય તો ખજુર તે સડાને દુર કરે છે. આ ઉપરાંત દાંતનો દુઃખાવો પણ દુર કરે છે. પણ વધુ સડો હોય તો ખજુર કરતા ડોક્ટરની સલાહ લેવી.

  • આંખોની રોશની તેજ કરે છે 

ખજુરમાં વિટામીન A ની સારી એવી માત્રા હોય છે. જે આંખની રોશની વધારવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. એક શોધ અનુસાર એવું જાણવા મળ્યું છે કે જે લોકો રોજે ખજૂરનું સેવન કરે છે તેમની આંખો આખી જિંદગી સ્વસ્થ રહે છે.

આવી જ બીજી માહિતી માટે આ 👉 “જીવન ઉપયોગી માહિતી” 👈 પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે 👇 આપેલું લાઈકનું બટન 👍 પણ દબાવી દેજો.. જેથી આવા જ બીજા લેખ તમને મળતા રહે. 🙏

Tags: Datesdates benefitshealth benefitsHEALTH TIPSkhajurkharek

Related Posts

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
Health

ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 

February 26, 2021
શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા..  આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
Facts

શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.

November 5, 2020
શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
Facts

શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા

November 1, 2020
તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.
Facts

તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

October 31, 2020
કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો..   નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.
Facts

કપડા પહેર્યા વગર ક્યારેય ન કરવા આ કામો.. નહિ તો ભોગવવું પડશે ભયાનક પરિણામ.

October 31, 2020
લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.
Facts

લીલા મરચા ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો – ના ખાતા હોવ તો આજે જ શરુ કરો.

October 31, 2020
Next Post
હાથમાં રહેલી મણીબંધ રેખા જણાવે છે જીવનના આવા રહસ્યો..  તમારી રેખા શું કહે છે?

હાથમાં રહેલી મણીબંધ રેખા જણાવે છે જીવનના આવા રહસ્યો.. તમારી રેખા શું કહે છે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે..  શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

રાત્રીના ભોજનમાં કરેલી આ ભૂલોના લીધે.. શરીર પર વધારાની ચરબી વધે છે, જાણો કઇ કઈ ભૂલો.

October 29, 2020
સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર..  જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

સવારે ખાલી પેટ ખાઈ લો 4 થી 5 પેચી ખજુર.. જડમૂળમાંથી ખતમ થઇ જશે આ સમસ્યાઓ  

October 23, 2020
આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ..  જાણો ઉપયોગ કરવાની વિધિ.

આ મફતની ભાજી પથરી જેવી અનેક સમસ્યાઓને કરશે નષ્ટ.. જાણો ઉપયોગ કરવાની વિધિ.

October 22, 2020
 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

 કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

October 25, 2020
જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ,  પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ, પૃથ્વી પરનું સૌથી બેસ્ટ પીણું છે આ પાણી.

October 20, 2020

EDITOR'S PICK

આસારામ, રામરહીમ બાદ હવે આ બાબા પર પણ બળાત્કારનો કેસ દાખલ, બાબા આશ્રમ છોડી ફરાર

આસારામ, રામરહીમ બાદ હવે આ બાબા પર પણ બળાત્કારનો કેસ દાખલ, બાબા આશ્રમ છોડી ફરાર

August 21, 2019
આવતી કાલે હાર્દિક પટેલ કરશે પ્રતિક ઉપવાસ, વધુ એક માંગમાં કર્યો વધારો

આવતી કાલે હાર્દિક પટેલ કરશે પ્રતિક ઉપવાસ, વધુ એક માંગમાં કર્યો વધારો

October 1, 2018
JNU માં ભણેલા મૂળ ભારતીય અભિજીત બેનર્જીને મળ્યો નોબેલ પુરસ્કાર, જાણો તેમના યોગદાન વિશે

JNU માં ભણેલા મૂળ ભારતીય અભિજીત બેનર્જીને મળ્યો નોબેલ પુરસ્કાર, જાણો તેમના યોગદાન વિશે

October 14, 2019
હાર્દિક પટેલની માંગ અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ બાબતે સુરતમાં વિદ્યાર્થીઓ મેદાને, શાળા-કોલેજ બંધ કરાવવામાં આવી

હાર્દિક પટેલની માંગ અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ બાબતે સુરતમાં વિદ્યાર્થીઓ મેદાને, શાળા-કોલેજ બંધ કરાવવામાં આવી

September 6, 2018

About

ગુજરાત ન્યુઝ & માહિતી

Welcome to Udaan Times, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Follow us

Categories

  • Amazing Books (1)
  • Amazing Knowledge (5)
  • Auto (8)
  • Business (2)
  • Do You Know? (23)
  • Entertainment (29)
  • Facts (56)
  • Gujarat (97)
  • Gujarat News (12)
  • Health (37)
  • Health Tips (19)
  • Historical Story (17)
  • History (8)
  • Inspire (3)
  • International (22)
  • Jeevan Charitra (13)
  • Knowledge (8)
  • National (107)
  • National News (48)
  • NEWS (45)
  • News Analysis (2)
  • News India (29)
  • Old Story (3)
  • Other (9)
  • Political Story (3)
  • Recipies (1)
  • Religious (1)
  • Religious Story (1)
  • Religious Story Gujarati (2)
  • Science (3)
  • Science Talk (2)
  • Sport (1)
  • Story (5)
  • Success (8)
  • Success Story (22)
  • Tech and Gedgats (2)
  • Tech News (12)
  • Technology (21)
  • Uncategorized (9)

Recent Posts

  • ગરમીના કારણે ચામડીમાં થયેલા રોગ માટે આ આયુર્વેદિક વસ્તુ ખુબજ ઉપયોગી છે. 
  • શા માટે તેડવામાં આવે છે રાંદલ માતાના લોટા.. આ લોટા તેડવા પાછળ શું કારણ રહેલું છે..જાણો.
  • શું ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ હતા.. વાંચો આ પાછળની સંપૂર્ણ કથા
  • તાંબાનું પાણી પીવાથી શરીરમાં આવા આવા ફેરફારો થાય છે… જે જાણીને ચોંકી જશો.

Important Link

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • NEWS
  • National
  • Gujarat
  • Health
  • Facts
  • Entertainment
  • Technology
  • Do You Know?

© 2021 Udaan Times - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In